SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે સંસ્કૃત, પ્રાકૃત વિગેરે ભાષાઓમાં પ્રવીણ હતા. અનેક શાસ્ત્રોના અવગાહી હતા. પ્રાચીન શેખાતામાં પ્રીતિવાળા હતા. અનેક લેખો લખવાથી જૈન અને જૈનેતરમાં પ્રસિદ્ધિ પામેલા હતા. ...ચરિત્ર પાળવામાં પૂરેપૂરા તત્પર હતા. અન્ય જનોને ચારિત્રના આદર્શ રૂપ હતા. વકતા હતા, કવિ હતા, લેખક હતા, અને જે આયુષ્ય વિશેષ હતા, તે જૈન શાસનને દીપાવે તેવા હતા.” જૈનધર્મ પ્રકાશ” પુ. પ૩, અંક જે. "मृत्यु पर्यन्त बरावर आप ज्ञानवृद्धि और धर्म साधनामें लगनपूर्वक कार्य करते रहे। सर्वतोमुखी ज्ञानकी अभिलाषा आपकी अमर सहचरी थी। जो आपके सम्पर्कमें સાથે , જે માપદ નરા, નિમિષાનતા, ગોધરા वृत्तिका प्रभाव प्रदर्शित किये बिना नहीं रह सकते । लेखन और वक्तृत्व शक्तिका भी आपमें अच्छा विकास हुवा था । संस्कृतमें कोव्य प्रणयनकी भी आपकी योग्यता વરી વિકાસ થા .......” “ગોતવાર નવયુવ” વર્ષ ૮, સંથી ? “આટલી હાની વયમાં કાવ્ય, ન્યાય, સાહિત્ય, પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી અને હિંદી ભાષાના નિષ્ણાત થવા સાથે વિશાળ વિદ્વત્તા, કવિ, વક્તા, ઇતિહાસ ની અને અને લેખક હતા. ચારિત્રનું પાલન પણ સુંદર હતું. જૈો સાધુએ.માં ગયા ગાંઠા વિદ્રાન મુનિઓમાં તેઓશ્રીનું સ્થાન ચોકકસ હતું. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજના હાથ નીચે કેળવાઈ પિતાની અનુપમ સુગંધ જનસમાજને આપતા હતા.” “આત્માનંદ પ્રકાશ (૯) For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy