________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तयार यनानि दाक्षिणात्यानां वानव्यन्तरेन्द्राणामग्रमहिषीणां भणितव्यानि । सर्वाश्चैताः पूर्वभवे नागपुरे नगरे संजाताः, सहस्राब्रवने उद्याने भगवत्पार्श्वप्रभोः समीपे पत्रमिताः। मातापिता दुहिता सदशनामकः । आसां स्थितिरर्दपल्योपमम् ॥०१०॥
॥ इति धर्मकथानां पञ्चमो वर्गः समाप्तः ॥ ५ ॥ ___ मूलम्-छटोवि वग्गो पंचमवग्गसरिसो, णवरं महाकालादोणं उत्तरिल्लाणं इंदाणं अग्गमहिसीओ पुठवभवे सागेयनयरे उत्तरकुरु उजाणे माया पिया धूया सरिसणामया सेसं तं चेव ॥ सू० ११ ॥
॥छट्रो वग्गो समत्तो ॥ ६ ॥ पाको जो ३१, कमलप्रभा नामके अध्ययन हैं वे दक्षिण दिशा संबन्धी वानव्यंतरेन्द्रों की अग्रमहिषियों के हैं ऐसा जानना चाहिये। ये सब ही पूर्वभव में नागपुर नगर में उत्पन्न हुई-और सहस्राब्रवन नामके उद्यान में भगवान पार्श्वनाथ के समीप प्रवजित हुई। इन अध्ययनों में माता पिता तथा पुत्री ये सब एक सरीखे नामथाली है । जैसे कमलप्रभा नामक अध्ययन में माता का नाम कमलप्रभा श्री, पिता का नाम कमलप्रभ एवं पुत्री का नाम कमलप्रभा है-इसी तरह से और अध्ययनों में भी जानना चाहिये। इन सब देवियों की स्थिति अर्घपल्य की है ॥सू१०॥
-पंचमवर्ग समाप्त:મહિષી (પટરાણી) બની. ત્યાં તેની સ્થિતિ અર્ધપત્યની છે. શેષ જે ૩૧ કમલપ્રભા નામના અધ્યયને છે તે દક્ષિણ દિશા સંબધી વાનગંતરેન્દ્રોની અગ્રમહીષીઓ (પટરાણીએ) નાં સમજવાં જઈએ. આ બધી પૂર્વભવમાં નાગપુર નગરમાં ઉત્પન્ન થઈ અને સહસામ્રવન નામના ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથની પાસે પ્રજિત થઈ ગઈ. આ બધાં અધ્યયનેમાં માતાપિતા તેમજ પુત્રી આ સર્વે એક સરખાં નામવાળાં છે. જેમકે કમલપ્રભા નામના અધ્યય. નમાં માતાનું નામ કમલપ્રભાશ્રી, પિતાનું નામ કમલપ્રભ અને પુત્રીનું નામ કમલપ્રભા છે એ પ્રમાણે બીજા અધ્યયને વિષે પણ જાણી લેવું જોઈએ. આ બધી દેવીઓની સ્થિતિ અર્ધપત્યની છે. સૂ૦ ૧૦ છે
પાંચમે વર્ગ સમાપ્ત
For Private and Personal Use Only