________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
D
भाताधर्मकथा एवं मेहावि ' इत्यादि । एवं मेघाऽपि । आमलकल्पायां नगर्यां मेघो गाथापतिः, मेघश्रीर्भार्या, मेघा दारिका । शेषं तथैव । __श्रीसुधर्मास्वामीमाह-एवं खलु हे जम्बूः ! श्रमणेन यावत् मोक्ष सम्प्राप्तेन धर्मकथाना प्रथमस्य वर्गस्यायमर्थः प्रज्ञप्तः ॥ सू०६ ॥
॥ इति प्रथमवर्गस्य पश्चमाध्ययनम् ॥ १-५ ॥ अथ द्वितीयो वर्गः प्रारभ्यते-' जइणं भंते ' इत्यादि।
मूलम् -जइणं भंते ! समणेणं जाव संपत्तेणं दोच्चस्त वग्गस्स उक्खेवओ, एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं दोच्चस्स स्स अयमढे पण्णत्ते ६) इसी तरह का कथानक विद्युत के विषय में भी जानना चाहिये। आमलकल्पा नगरी विद्युत गाथापति विद्युत् श्री भार्या इन दोनों के यहां विधुत् दारिका। इस तरह नाम आदि में ही परिव. तन हुआ है। अभिधेय विषय में कुछ अन्तर नहीं है। मेघ के विषय में भी यही बात जाननी चाहिये । आमलकल्प- नगरी, मेघ गाथापति, मेघ श्री भार्या, मेघा दारिका-इस प्रकार इस कथानक में इन नामों में परिवर्तन हुआ है-अभिधेय वक्तव्य-विषय में नहीं। इस प्रकार यहां तक प्रथम वर्ग के ५, अध्ययन समाप्त हो जाते हैं । विद्युद्दारिका का अध्ययन ४ चौथा, एवं मेघा दारिका का अध्ययन ५ पंचम है। इस तरह हे जंबू! श्रमण भगवान महावीर ने कि जो मुक्ति स्थान के अधि पति बन चुके हैं धर्मकथा के प्रथमवर्ग का यह अर्थ प्ररूपित किया है ?
આ પ્રમાણેનું જ કથાનક વિદ્યુતના વિષે પણ સમજી લેવું જોઈએ. આમલકા નગરી, વિદ્યુત ગાથા પતિ અને વિદ્યુત શ્રી ભાર્યા. આ બંનેને ત્યાં વિદ્યુત દારિકા, આ પ્રમાણે ફક્ત નામ વગેરેમાં પરિવર્તન થયું છે. અભિધેય વિષયમાં કેઈ પણ જાતને તફાવત નથી. મેઘના વિષે પણ એ જ વાત સમજી લેવી જોઈએ. આમલકપા નગરી, મેઘ ગાથાપતિ, મેઘ શ્રી ભાર્યા, મેઘ દારિકા. આ પ્રમાણે આ કથાનકમાં પણ નામમાં જ પરિવર્તન થયું છે-અભિધેય વક્તવ્ય વિષયમાં નહિ. આ પ્રમાણે અહીં સુધી પ્રથમ વર્ગના પાંચ અધ્યયન પુરા થઈ જાય છે. વિઘુદ્દારિકાનું અધ્યયન ચોથું, અને મેઘ દારિકાનું અધ્યયન પાંયમે છે. આ પ્રમાણે જ ! શ્રમણ ભગવાન મહાવીરે-કે જેઓ મુકિત સ્થાનના અધિપતિ થઈ ચૂકયા છે—ધર્મકથાના પ્રથમ વર્ગને આ અર્થ इपित छ ॥ ॥
For Private and Personal Use Only