________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अमगारधर्मामृतवषिणी टी० अ० १८ सुंसभादारिकावरितनिरूपणम् ६४९. पपासु-पानीयशालासु च 'जूय खलएसु' द्यूतखलकेषु-द्यूतक्रीडनस्थानेषु च 'वेसाघरेसु ' वेश्यागृहेषु च पाणघरेसु' पानगृहेषु मद्यपानगृहेषु च सुखं सुखेन परिवड्डइ ' परिवर्द्धते वृद्धि प्राप्नोति ॥ सू०२॥
मूलम्-तएणं से चिलाए दासचेडे अणोहट्टिए अणिवारिए सच्छंदमई सइरप्पयारी मज्जप्पसंगीचोजप्पसंगी मंसपसंगी जुयप्पसंगी वेसापसंगी परदारप्पसंगी जाए यावि य पवासु य जूयखलएस्सु य वेसाघरेसु य पाणघरेसु य सुहंसुहेणं परिवडा) और यहां तक हुआ कि कभी २ वह उसे छोड भी देता रहा और कभी २ तू मेरे घर में से निकल जा नहीं तो मैं तुझे मारूँगा इस तरह के वचनों से उस को तिरस्कार भी कर देते थे। परन्तु जब इस की शिक्षाओं का या भय प्रदर्शक वाक्यों का उस चिलात दासचेटक पर कुछ भी प्रभाव नहीं पड़ा तब अन्त में धन्य सार्थवाह ने हताश होकर उसे अनेक विध यष्टि मुष्टि आदिकी ताडनाओं से ताडित कर अपने घर से बाहिर निकाल दिया। इस तरह जब धन्य सार्थवाह ने इसे अपने घर से बाहिर निकाल दिया-तब यह राजगृह नगरमें शृंगाटक भादि मागों में अवारा (स्वच्छन्दगामी) फिरने लगा और देवकुलों में सभास्थानों में, पानीय शालाओं में-प्याऊ घरो में, जुआ खेलने के स्थानों में वेश्याओं के घरों में, और शराब पीने की जगहो में घूम फिर कर जिस किसी भी तरह से अपना पालन पोषण करने लगा॥सू०२॥
અને છેવટે આ વાત ત્યાં સુધી પહોંચી કે કોઈ કોઈ વખતે તે તેને બહાર પણ કાઢી મૂકતું હતું, અને કઈ કઈ વખતે તેને આ જાતનાં વચનેથી ઠપકો પણ આપતે રહેતા હતા કે તું મારા ઘરમાંથી નીકળી જા નહિ. તર તને હું મારી નાખીશ. પરંતુ જ્યારે આ જાતની શિક્ષાઓની કે ભય પ્રદર્શનની તે દાસ ચેટક ઉપર કશી અસર થઈ નહિ ત્યારે છેવટે ધન્ય સાથેવાહે હતાશ થઈને તેને લાકડી, મુકીઓ વગેરેથી તાડિત કરીને પિતાના ઘેરથી બહાર કાઢી મૂક્યું. આ પ્રમાણે જ્યારે ધન્ય સાર્થવાહે તેને પિતાના ઘેરથી બહાર કાઢી મૂકે ત્યારે તે રાજગૃહ નગરનાં શૃંગાટક વગેરે રસ્તાઓમાં રખડેલની જેમ ભટકવા લાગ્યા અને દેવકુળમાં, સભાસ્થાનમાં, પરબેમાં, જુગારના અડ્ડાઓમાં, વેશ્યાઓનાં ઘરોમાં અને શરાબખાનાઓમાં ભટકીને જેમ તેમ કરીને પિતાનું પાલન–પિષણ કરવા લાગ્યા સૂત્ર ૨
पा ८२
For Private and Personal Use Only