SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ अथ सप्तदशाध्ययनम् ॥ व्याख्यातं षोडशाध्ययनम्, साम्प्रतं सप्तदशं व्याख्यायते । पूर्वस्मिन्नध्ययने द्रौपद्या नागश्रीभवे कुत्सितदानेन तस्या एव सुकुमारिकाभवे निदानेन चानर्थः प्रोक्तः, साम्प्रतमवशेन्द्रियत्वेनानर्थो भवतीत्युच्यते इति सम्बन्धेन सम्बद्धस्यास्याध्ययनस्येदमादिमंसूत्रम् -' जइणं भंते!' इत्यादि । मूलम् - जइणं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सोलसमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते सत्तरसमस्त णं भंते! णायज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्ते के अहे पन्नत्ते ?, एवं खलु जंबू ! तेगं कालेणं तेणं सत्रहवां अध्ययन का प्रारंभ -: आकीर्ण-जातिमान् घोड़े का सत्रहवां अध्ययन प्रारंभ: सोलहवाँ अध्ययन संपूर्ण हुआ- अब सत्रहवां अध्ययन कहा जाता है । पूर्व अध्ययन में यह स्पष्ट किया गया है कि द्रौपदी ने नागश्री के भव में कुत्सित दान दिया था-कडवे तुबेका आहार मुनिराज को दिया था तथा जब वह सुकुमारिका के भव में उत्पन्न हुई थी तो उसने निदानबंध किया था इससे उसे महान् अनर्थ की प्राप्ति हुई । अब इस अध्ययन में यह विषय स्पष्ट किया जावेगा कि जो अपनी इन्द्रियों को वश में नहीं रखते हैं - वे अनर्थ के भागी होते हैं । इसी संबंध से सम्बन्धित हुए इस अध्ययन का यह आदिम सूत्र है સત્તરમા અધ્યયનનો પ્રાર‘ભ -: भाडी लतिभान घोडानु सत्तरभुं अध्ययन आरंभ :સેાળખું અધ્યયન પૂરૂં થઈ ગયું છે, હવે સત્તરમાં અધ્યયનની શરૂઆત થાય છે. સેાળમા અધ્યયનમાં એ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે દ્રૌપદીએ નાગશ્રીના ભવમાં કુત્સિત ( ખાટુ') દાન કર્યું હતું. કડવા તુંખાના આહાર મુનિરાજને આપ્યા હતા. તેમજ જ્યારે તે સુકુમારિકાના ભવમાં ઉત્પન્ન થઈ હતી ત્યારે તેણે નિદાન ખધ કર્યાં હતા. તેથી તેને મહાન અનથની પ્રાપ્તિ થઇ હતી. હવે આ સત્તરમા અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવશે કે જે પેાતાની ઇન્દ્રિયાને વશમાં રાખતા નથી તેએ અનથ ભાગવે છે. એ જ વાતને સ્પષ્ટ કરતું સત્તરમાં અધ્યયનનું આ પહેલું સૂત્ર છે. For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy