________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३६९
अमगारधर्मामृतवर्षिणी टोका अ० १६ द्रौपदीय
अस्यव्याख्या वचनादिति ल्यबलोपे पञ्चमी, वचनमनुसृत्येत्यर्थः । वचनम्= अमागः। कीदृशाद वचनादित्याह- अविरुद्धात्-कषच्छेदतापेषु अविघटमानात् , तत्र विधिप्रतिषेधयोर्वाहुल्येनोपवर्णन पशुद्धिः, पदे पदे तद्योगक्षेमकारिक्रियोपदशेनं छेदशुद्धि., विधिप्रतिषेधतद्विषयाणां जीवादिपदार्थानां च स्याद्वादपरीक्षया याथात्म्येन समर्थ तापशुद्धिः । तच्चाविरुद्धं वचनं जिनप्रणीतमेव, निमित्तशुद्धः . अविरुद्ध आगम से यथं दित एवं मैत्री आदि भावनाओं से मिश्रित जो अनुष्ठान है वह धर्म है । स्पष्टोर्थ-वचन शब्द का अर्थ आगम है। आगम में अविर गुना कष, ताप, और छेद द्वारा परीक्षित होने पर ही आती है। जिस प्रकार सुवर्ण की परीक्षा कष-कसोटी पर करने से ताप-अग्नि में तपाने से और छेद-छैनी वगैरह द्वारा काटने से होती है, उसी प्रकार आगम की शुद्धि की परीक्षा भी इन तीन उपायों द्वारा की जाती है। विधि और प्रतिषेध का बहुलता से जिस शास्त्र में वर्णन है, वह शास्त्रकष से शुद्ध कहा जाता है। पद पद पर जिस शास्त्र में इनके योग और क्षेमकरि क्रियाओं का कथन किया गया मिलता है वह शास्त्र छेदसे शुद्धमाना जाता है। विधि एवं प्रतिषेध तथा इन के विषयभूत जीवादिक पदार्थों का स्याहाद ढंग से जहां पर यथार्थ समर्थन किया जातो है सप्तभंगी द्वारा जहां पर इनका सुन्दर शैली से विवेचन करने में आता है वह शास्त्र तप उपायद्वारा शुद्ध माना जाता
અવિરુદ્ધ આગમથી યાદિત અને મિત્રી વગેરે ભાવનાઓથી મિશ્રિત જે અનુષ્ઠાન છે તે ધર્મ છે. સ્પષ્ટાર્થ–વચન શબ્દનો અર્થ આગમ છે. આગમમાં અવિરુદ્ધતા, કષ, તપ અને છેદ વડે પરીક્ષિત થયા પછી જ આવે છે. જેમ સોનાની પરીક્ષા કષ-કસોટી ઉપર કસવાથી તાપ અગ્નિ ઉપર તપાવવાથી અને છેદ-છીણી વગેરેથી કાપવાથી હોય છે, તેમજ આગમની શુદ્ધિની પરીક્ષા પણ આ ત્રણે ઉપાય વડે કરવામાં આવે છે. વિધિ અને પ્રતિષેધનું મોટા પ્રમાણમાં જે શાસ્ત્રમાં વર્ણન છે, તે શાસ્ત્ર કષથી શુદ્ધ કહેવાય છે. ડગલે ને પગલે જે શાસ્ત્રણ એમના યોગ અને ક્ષેમકરિ ક્રિયાઓનું કથન કરવામાં આવ્યું છે તે શાસ્ત્ર છેદથી શુદ્ધ માનવામાં આવે છે. વિધિ અને પ્રતિષેધ તેમજ એમના વિષયભૂત છવ વગેરે પદાર્થોને સ્વાદુવાદના રૂપથી જ્યાં યથાર્થ વર્ણન કરવામાં આવે છે, સપ્તભંગી વડે જ્યાં સુંદર શૈલીમાં એમનું વિવેચન કરવામાં આવે છે, તે શાસ્ત્ર તપ ઉપાયવડે શુદ્ધ માનવામાં આવે છે. આ ત્રણે
ज्ञा ४७
For Private and Personal Use Only