SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अभंगारधर्मामृतवर्षिणी टीको अ० १६ द्रौपदीचर्चा स्यात् लोके तु तस्य समावेशानहतया लौकिकत्वासंभवात् । प्रवचने भगवता यत् सामायिकादि पइविधावश्यक प्ररूपितं तदेव स्वच्छन्दविहारिभिः षट्कायहिसकैर्जिनाज्ञावायैः क्रियमाणं लोकोत्तरिक-द्रव्यावश्यकम् । तत्र षड्विधावश्यके जिनप्रतिमा पूजनस्य प्रवेशात् तस्य लोकोत्तरिकद्रव्यावश्यके समावेशो न संभवति । यह प्रतिमापूजनरूप कार्य न लौकिक द्रव्य अवश्यक है और न लोकोत्तर द्रव्य अवश्यक ही है। शंका-प्रतिमा पूजन लौकिक द्रव्य आवश्यक नहीं है यह तो आप का कहना ठीक है, क्यों कि यह लौकिक द्रव्य आवश्यकों से सर्वथा भिन्न है। परन्तु इसे लोकोत्तरिक द्रव्य आवश्यक मानने में आपको क्या विवाद है । क्यों कि प्रभु स्वयं लोकोत्तर देव माने जाते अतः उनका पूजन भी लोकोत्तरिक ही मानना चाहिये ? उत्तर-प्रवचन में भगवान जो सामायिक आदि छह प्रकार के आवश्य कों का वर्णन किया है-वे जय जिन आज्ञा बाह्य-स्वच्छन्दविहारी और षट्काय की विराधना करने में निरत अनुपयुक्त पुरुषों द्वारा करने में आते हैं लोकोतरिक द्रव्य आसश्यक रूप से प्रतिपादित किये गये हैं । इन षट्प्रकार के आवश्यकों में प्रतिमापूजन का कोई अधिकार ही नहीं है । अतः इसे कैसे लोकोत्तरिक आवश्यक माना जा सकता है। પૂજનરૂપ કાર્ય માટે ન તે લૌકિક દ્રવ્ય આવશ્યક છે અને ન તે લોકેત્તર દ્રવ્ય આવશ્યક છે. શંકા–પ્રતિમા પૂજન લૌકિક દ્રવ્ય આવશ્યક નથી. તમારી આ વાત તે ઉચિત છે. કેમ કે આ લૌકિક દ્રવ્ય આવશ્યકોથી સંપૂર્ણપણે ભિન્ન છે. પણ એને લકત્તરિક દ્રવ્ય આવશ્યક માનવામાં તમને શું વાંધો છે ? કેમકે પ્રભુ જાતે લેકોત્તર દેવ મનાય છે. ત્યારે તેમનું પૂજન પણ લકત્તરિક જ માનવું જોઈએ? ઉત્તર-પ્રવચનમાં ભગવાને જે સામાયિક વગેરે છ જાતના આવશ્યકેનું વર્ણન કર્યું છે તેઓ જ્યારે જિન-આજ્ઞા બાહ્ય સ્વચ્છેદ વિહારી અને ષ કાયની વિરાધના કરવામાં નિરત અનુપયુકત પુરુષો વડે આચરવામાં આવે છે. લકત્તરિક દ્રવ્ય આવશ્યક રૂપથી પ્રતિપાદિત કરવામાં આવે છે. આ છ જાતના આવશ્યકેમાં પ્રતિમા પૂજનને કેઈ અધિકાર જ નથી. એટલા માટે કેરિક આવશ્યક કેવી રીતે માની શકાય ? For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy