________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज्ञाताधर्मकथाङ्गसौ - यत्तु-उपलक्षणमात्रं चेदं कालभेदेनैतयोर्भेदकथनम्-अपरस्यापि बहुमकारभेदस्य सम्भवात् , इत्युक्तं , तदुत्सूत्रप्ररूपणम् यथोत्सूत्रप्ररूपणभियानामनिक्षेपे इत्वरिकतायाः क्वचित् संभवेऽपि भगवताऽनुक्तत्वादुपलक्षणमिति न स्वीकृतं तथैव स्थापनायां कालातिरिक्तस्य भेदहेतोः कल्पनेऽप्युत्सूत्रप्ररूपणं प्रसज्येत कालान्यकृतयावत्कथिक ही होता है । इसी अपेक्षा को लक्ष्य में रखकर भगवान ने उसमें इत्वरिकता का कथन न कर केवल यावत्कथिकता का ही कथन किया है यदि नाम में जो केवल इत्वरिकता ही मानी जावेगी-तो यह पात सिद्धान्त से बहिर्भूत होने से मानने वाले के लिये उत्सूत्रप्ररूपणा करने की आपत्ति का दोष आवेगा-क्यों कि शास्त्र में भगवान ने नाम निक्षेप में केवल यावद्रव्य भविता ही प्रदर्शित की है। ____ जो व्यक्ति इस शंका का इस प्रकार से समाधान करते हैं कि "काल के भेद से जो नाम और स्थापना में भेद कहा गया है वह केवल उपलक्षण मात्र है-इससे अन्य अनेक प्रकारों से भी इन दोनों में परस्पर भेद है यह बात जानी जोती है" सो उनका यह कथन शास्त्र. मर्यादा के विरुद्ध है जिस प्रकार नाम निक्षेप में कहीं २ इत्वरिकता होने पर भी भगवान द्वारा स्वीकृत न होने से वह उपलक्षगरूप से स्वीकृत नहीं की गई है-उसी प्रकार स्थापना में भी कालकृत भेद के સામાન્ય કથન છે વિશેષ નહિ. સામાન્ય રૂપથી નામ યાવત્ કથિત જ હોય છે. આ વાતને સામે રાખીને જ ભગવાને તેમાં ઈરિકતાનું કથન ન કરતાં ફક્ત યાવત્રુથિકતાનું કથન કર્યું છે. જે નામમાં ફકત ઈત્વરિકતા જ માનવામાં આવશે તે આ વાત સિદ્ધાન્તની બહાર હોવાથી માનનાર માટે ઉત્સુત્ર પ્રરૂપણ કરવા રૂપ દેષ આવશે. કેમકે શાસ્ત્રમાં ભગવાને નામ નિક્ષેપમાં ફક્ત યાવદુ-દ્રવ્ય-ભાવિતા જ બતાવી છે.
જે માણસે આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરે છે કે “ કાલના ભેદથી જે નામ અને સ્થાપનામાં તફાવત બતાવવામાં આવ્યું છે તે ફક્ત ઉપલક્ષણ માત્ર છે. એથી બીજા અનેક પ્રકારથી પણ આ બંનેમાં પરસ્પર તફાવત છે આ વાત સ્પષ્ટ થાય છે. “જેથી તેમનું આ કહેવું શારા-મર્યાદાથી વિપરીત છે. જેમ નામ-નિક્ષેપમાં કઈક કેઈક ઠેકાણે ઈવરિતા હોવા છતાંયે ભગવાન વડે સ્વીકૃત ન હોવાથી તે ઉપલક્ષણ રૂપથી સ્વીકારવામાં આવી નથી. તેમ સ્થાપનામાં પણ કાલકૃત ભેદ સિવાય બીજા વડે અત્તર-ભેદનાનવામાં
For Private and Personal Use Only