SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir होताधर्मकथासूत्र दिभिश्वामरादिवीजनैर्नृत्यगीतवादित्रैश्च सविशदं भवति, वनस्पतिकायविराधनं च प्रतिमापूनानिमित्त केऽनन्तकायकोमलविविधफलपुष्पपत्रसंग्रहे नियतं भवति । पृथिवीकायायाश्रिता बहुविधनिरपराधहीनदीनदुर्बलप्रकृतिभीरुसंगोपितशरीरा द्वीन्द्रियादि पश्चेन्द्रियान्तास्त्रमा जीवा अपि छेदनभेदनस्वाश्रयविनाशजनितानन्तदुःखस्तीव्रतरवेदनामुपलभ्येतस्ततः स्खलितपतिता म्रियन्ते । धूपकेधुआ से, दीप तथा आरती की ज्योति से चमर आदि के ढोरने से, नृत्य करने से, गीत गाते समय मुख से निकले हुए गर्म वायु से, एवं वाजों के बजाने से वायुकायिक जीवों की विराधना होती हुई स्पष्ट मालूम देती है । वनस्पति कायिक जीवों की विराधना भी इस समय इस प्रकार से होती है, कि-मूर्ति पूजन के लिये उसके पूजक अनन्त कायिक ऐसे कोमल अनेक प्रकार के फल, पुष्प और पत्रों का संग्रह जो करता है इस प्रकार इस पूजन में षट्कायिक जीवों को हिंसा का आरंभ स्पष्ट देखा जाता है । तथा त्रस कायिक जीवों का भी इसके निमित्तहनन होता है और वह इस प्रकार से-कि जब पृथिवीकायिकादि जीवों का आरंभ प्रतिमा आदि के निर्माण में या देव आयतन (मन्दिर) आदि के कराने में किया जाता है तो उस समय उसके आश्रित जो बहुत से अनेक जाति के निरपराधी, हीन, दीन, दुर्वल, प्रकृति से भयशील तथा संगोपित शरीरवाले ऐसे द्वीन्द्रियादिकसे लेकर पंचेन्द्रिय तक जितने भी उस जीव रहते हैं वे सब के सब छेदन, भेदन, एवं स्वाश्रय के विनाश जनित अनंत दुःखों से संतप्त होकर થવાની જ છે. ધૂપના ધૂમાડાથી દીપક અને આરતીની તથા ચમર વગેરેને કેળવાથી તેમજ વાજાઓ વગાડવાથી વાયુકાયિક જીવની વિરાધના થાય છે તેની દરેકને સ્પષ્ટ પ્રતીતિ થતી જ રહે છે. વનસ્પતિ-કાયિક જીવોની વિરાપના પણ તે વખતે આ પ્રમાણે થાય છે કે મૂતિ-પૂજન માટે પૂજા કરનારાઓ અનંત-કાયિક એવા કમળ ઘણી જાતનાં ફળે, પુપે અને પત્રોને એકઠાં કરે છે. આમ આ પૂજામાં ષડૂ-કાયિક જીવોની હિંસા સ્પષ્ટપણે દેખાય છે. વસ-કાયિક ઓનું પણ તેને લીધે હનન હેય છે. જેમકે જ્યારે પૃથ્વિ-કાયિક વગેરે અને આરંભ પ્રતિમા વગેરેના નિર્માણમાં અથવા તે દેવ–આયતન (મંદિર) વગેરે બનાવવામાં કરવામાં આવે છે ત્યારે તેના આશ્રિત જે ઘણા અનેક જાતના નિરપરાધિ, હીન, દીન, દુબલ, પ્રકૃતિથી બીકણ તેમજ સંગે પિત શરીરવાળા એવા દ્વીન્દ્રિયાદિકથી માંડીને પંચેન્દ્રિય સુધીના જેટલાં વસ જી રહે છે તે સર્વે છેદન, ભેદન અને હવાશ્રયના વિનાશથી અનંત For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy