SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गारधर्मामृतवर्षिणी टीका अ० १६ सुकुमारिका चरितवर्णनम् १९५ तदेव = पूर्वोक्तवर्णनमेवात्रवोध्यं यावत् तस्माद् नो खल्वहमिच्छामि सुकुमारिकाया दारिकायाः क्षणमपि विप्रयोगं, तत् = तस्माद् यदि खलु सागरदारको मम ' घरजामाउए ' गृहजामातृकाः= गृहवासी जामाताभवति, तर्हि ददामि । ततः खलु त सागरको दारको जिनदत्तेन तार्थवादेनैवमुक्तः तन् तूष्णीकः - मौनावलम्बी सन् संतिष्ठते । वयासी एवं खलु देवाणुपिया ! सूमालिया दारिया मम एगो एगजाया इट्ठा तं चैव जइणं सागरदारए मम घरजमाउए भवइ ता दलयामि ) इस प्रकार सागरदत्त सार्थवाहके कहे जाने पर जिनदत सार्थवाह जहां अपना घर था वहाँ आया वहां आकर उसने अपने सागेर पुत्र को बुलाया | बुला कर फिर उससे उसने ऐसा कहा - हे पुत्र - सागरदत्त सार्थवाह ने मुझसे ऐसा कहा है कि आपका पुत्र सागर यदि मेरे घर जमाई बन कर रहना चाहें तो मैं अपनी सुकुमारिका उन्हें दे सकता हूँ । उनका घरजमाई बनाने का कारण यह है कि यह सुकुमारिका पुत्र पुत्री उसके एक ही पुत्री है और एक ही उत्पन्न हुई हैं । यह उसे बहुत ही अधिक इष्ट यावत् मनोम है। इस तरह सोगरदत्त का कहा हुआ समस्त कथन जिनदत्त ने अपने पुत्र सागर को सुना दिया । इसलिये वह उसका एक क्षण भी वियोग सहन नहीं कर सकता है । अतः वह देवाशुपिया ! सूमालिया दारिया मम एगा एगजाया हट्ठा तं चैव जइर्ण सागरदारए मम घरजमाउए भवइ ता दलयामि ) આ રીતે જીનદત્ત સાથે વાતુ તેમની આ વાત સાંભળીને તે જીનદત્ત સાથૅવાહ જ્યાં પેાતાનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે પાતાના સાગરપુત્રને લાવ્યેા. ખેલાવીને તેણે તેને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! સાગરદત્ત સાથે વાહે મને આ પ્રમાણે કહ્યુ` છે કે તમારા પુત્ર સાગર જો મા ઘર જમાઈ રહેવા કબૂલતા હાય તા હું મારી પુત્રી સુકુમારિકા તેમને આપવા તૈયાર છું. તેઓ તમને ઘર જમાઈ બનાવવા એટલા માટે ઇચ્છે છે કે સુકુમારિકા દારિકા તેમની એકની એક પુત્રી છે. તે તેમને અતીવ ઈષ્ટ યાવતુ મનાય છે. આ રીતે સાગરદત્ત જે કઇ કહ્યું હતું તે બધું તેમણે પેાતાના પુત્ર સાગર આગળ રજૂ કર્યું. અને છેવટે કહ્યું કે એટલા માટે જ તે એક ક્ષણ પણ પાતાની પુત્રીના વિયાગ સહી શકતા નથી. તમને તે આ કારણથી જ ઘર જમાઈ બનાવવા ઇચ્છે છે. For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy