SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भनगारधर्मामृतर्षिणी टी० १० १६ धर्मरुध्यनगारचरितवर्णनम् . निश्चिनुते । संप्रेक्ष्य-' मुहपोतियं ' मुखपोत्तिकांसदोरकमुखत्रिका रजोहरणं व प्रतिलेखयति, प्रतिलेख्य 'ससीसोवरियं ' सशीर्षापरिचरणतलाद् मस्तकोपरिभागर्यन्तं कायं-शरीरं, ‘पमज्जेइ ' प्रमार्जयति, प्रमायं तद् शारदिकं तिक्तकटुकं बहुसंभारसंभृतं स्नेहावगाढं बिलमिव पन्नगभूतेन आत्मना सर्व शरीरकोष्ठके-उदरे प्रक्षिपति मुखस्य पार्श्वद्वयस्पर्शरहितमाहारयतीत्यर्थः । ततः खलु तस्य धर्मरुस्त पडिलेहेइ, पडिलेहिता ससीसोवरियं कार्य पमज्जेह पमजित्ता तं सालहयं तित्तकडुयं वहुनेहावगाढं बिलमिव पनगभूएणं अपाणेणं सव्वं सरीरकोसि पक्खिवइ) मेरा ही शरीर इस तिक्त कटु तुंबडी के आहार से नाश होवे इस प्रकार उन्होंने अपने मनमें पार २ सोचा सोचकर अपने शरीर के निर्याण करने का उन्होंने निश्चय कर लिया। निश्चय करने के अनन्तर सदोरक मुखवस्त्रिका एवं रजोहरण इनकी उन्होने प्रतिलेखना करके फिर वे चरण तल से लेकर मस्तकोपरिभाग पर्यन्त तक के समस्त अपने शरीर की प्रमार्जना करके उन्होंने उस शारदिक तिक्त कडवो तुंबडी के बहुत मसाला से युक्त एवं स्नेहावगाट बहुत घी से युक्त समस्त शाक का आहार कर लिया-जिस प्रकार सर्प जब बिल में प्रविष्ट होता है तय बिल के दोनों पर्श्वभागों को स्पर्श नहीं करता हुआ उसमें सोधा प्रविष्ट हो जाता है-उसी तरह वह शाक रूप सर्प भी मुख रूप पिल के दोनों पार्श्वभागों को स्पर्श नहीं करता हुआ सीधा गले से होकर पेट में चला गया। (तएण तस्स (मम चेव एएणं सरीरेणं णिज्जाउत्ति कटु एवं संपेहेइ, संपेहित्ता मुहपोत्तियं २ पडिलेहेइ, पडिलेहिता ससिसोवरियं कायं पमज्जेइ पमज्जित्ता सं सालइयं तित्तकडुयं बहुनेहावगाढं बिलमिव पनगभूएणं अप्पाणेणं समं सरीर कोहसि पक्खिवइ) મારું શરીર જ આ તિક્ત કડવી તુંબડીના આહારથી નષ્ટ થાય. આ રીતે તેણે પિતાના મનમાં વારંવાર વિચાર કર્યો. વિચારીને પિતાના શરીરને નષ્ટ કરવાને તેમણે મક્કમ વિચાર કર્યા બાદ તેણે સદરક મુખત્રિકા અને રોહરણની તેમણે પ્રતિલેખના કરી. પ્રતિલેખના કરીને તેમણે પગના તળિયાથી માંડીને મસ્તક સુધીના પિતાના આખા શરીરની પ્રમાર્જના કરી ત્યારે તેમણે તે શારદિક તિકત કડવી તુંબડીના સરસ મસાલાવાળા અને ઉપર થી તરતા બધા શાકને આહાર કરી લીધે. જેવી રીતે સાપ જયારે દરમાં પ્રવેશે છે ત્યારે દરના બંને પાર્શ્વભાગને સ્પર્શ કર્યા વગર તેમાં સીધે પ્રવિષ્ટ થઈ જાય છે તેમજ તે શાક રૂપી સાપ પણ મુખ રૂપી દરના બંને પાશ્વભાગને સ્પર્યા વગર સીધું ગાળામાં થઈને પેટમાં જતું રહ્યું. For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy