SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir हाताधर्मकथासूत्रे अत्र पूर्ववद् वर्णनं बोध्यम्. यथा हे देवानुप्रियाः महाबलकुमारं राज्ये स्थायित्वा युष्माकमन्तिके प्रबजितुमिच्छामि. ततः स्थविरैः- 'विलम्बं माकुरु ' इत्युक्तो ऽसौ बलः यन्नवरं-विशेषवृत्तमाह-महाबलं महाबलनामकं स्वपुत्रं राज्ये स्थापयति स्थापयित्वा स्थविराणां समीपे प्रवनितः । - यावद् एकादशाङ्गविद् एकादशाङ्गान्यधीते स्म.। बहूनि वर्षाणि श्रामण्यपर्याय पालयित्वा यत्रैव चारुपर्वतस्तत्रोपागत्य मासिकेन भक्तेन-मासिकभक्तपत्याख्याने न मासिकमनशनं कृत्वेत्यर्थः, सिद्धः मुक्ति प्राप्तः ॥ सू०२ ॥ जं नवरं महब्वलं कुमारं रज्जे टावेइ, जाव एक्कारसंगवी बहणि वासाणि सामण्णपरियायं पाउणित्ता जेणेव चारूपव्वए, मासिएणं भत्तेणं सिद्धे ) स्थविरों से श्रुतचारित्र रूप धर्म का व्याख्यान सुनकर, उसे हृदय में धारण कर राजा बल प्रतिबुद्ध हो गया। और कहने लगाहे देवानुप्रियो ! मैं महाबल कुमार को राज्य में स्थापित कर आपके पास दीक्षा लेना चाहता हूँ। इस तरह जब राजा ने कहा-तो उन स्थवि. रों ने “ विलम्ब मत करो" ऐसा उससे कहा-इस प्रकार उन से आज्ञापित होता हुआ वह महायल राजा वापिस नगर में आया वहां आकर उसने महाबल कुमार को राज्य में स्थापित किया। बाद में स्थविरों के पास जाकर दीक्षित हो गया। धीरे २ उसने ११ अंगों का अध्ययन कर लिया। इस तरह उसने अनेक वर्षों तक श्रामण्य पर्याय का पालन कियो । पालन करके फिर वह जहां वह चारु पर्वत था वहां आया। वहां आकर उसने १ माम का भक्त प्रत्या. ख्यान किया। और अन्त में मुक्ति को प्राप्त कि। सूत्र "२" (धम्म सोच्चा निसम्म जं नवरं महब्बलं कुमारं रज्जे ठावेइ, जाव एक्कारसंगवी बहणि वासाणि सामण्णपरियायं पाउणित्ता जेणेव चारूपव्वए मासिएणंभत्तेणं सिद्धे) સ્થવિરે પાસે શ્રી શ્રતચરિત્ર રૂપ ધર્મનું વ્યાખ્યાન સાંભળીને તેને સારી પેઠે હૃદયમાં ધારણ કરીને રાજા બલ પ્રતિબુદ્ધ થઈ ગયે, અને તે કહેવા હા - હે દેવાનપ્રિયે ! હં મહાબલ કુમારને રાજ્યાસને સ્થાપિત કરીને તમારી પાસેથી દીક્ષિત થવા ચાહું છું. રાજાની આ વાત સાંભળીને સ્થવિરે એ તેને કહ્યું “વિલમ્બ કરે નહિ આ રીતે તેમની આજ્ઞા મેળવીને રાજા નગરમાં આવ્યા. ત્યાં આવીને તેણે મહાબલ કુમારને રાયસિંહાસન ઉપર બેસાડ. - ત્યારબાદ રાજા સ્થવિરેની પાસે આવીને દીક્ષિત થઈ ગયો. ધીમે ધીમે તેણે અગિયાર (૧૧) અંગેનું અધ્યયન કર્યું. આરીતે તેણે ઘણાં વર્ષો સુધી શ્રામય પર્યાયનું પાલન કર્યું. પાલન કરીને તે જ્યાં ચારુપર્વત હતું ત્યાં આવીને તેણે એક માસનું ભક્ત પ્રત્યાખ્યાન કર્યું અને અને મુક્તિ મેળવી પાસૂ૦૨ા For Private And Personal Use Only
SR No.020353
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages845
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy