________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका. सू. ३ सुधर्मस्वामिनःचम्पानगर्या समवसरणम् ५१
(१२) उदक ज्ञातम्-उद-नगरपरिखाजलं, तदुदाहरणेन पुद्गलस्वभाव मतिपादकत्वादज्ञातम् उदकज्ञातम् ।
(१३) मण्डूकः-भेकः-नन्दमणिकार श्रेष्ठिजीवः, तच्चरित्रोपलक्षितं मण्डूक ज्ञातम्
(१४) तेतलि:-तेतलिरिति तेतलिपुत्रः सूचामात्रत्वात्सूत्रस्य, स कनकरथराजा मात्यः, तदुपलक्षितं तेतलिज्ञातं तेतलिपुत्रज्ञातमित्यर्थः।
(१५) नन्दिफलम्-नदिफलाभिधाना आपातभद्राः परिणामदारुणाक्षाः, तदुदाहरणप्रतिपादकमध्ययनं नन्दिफलज्ञातम् ।
(१६) अपरकङ्का-धातकीखण्ड-भरतक्षेत्र राजधानी, तत्र परिहतद्रौपद्या. नयनार्थ कृष्ण वासुदेव गमनरूपाश्चर्यादि प्ररूपकं ज्ञातम् अपरकङ्काज्ञातम् ।
___ (१७) आकीर्णः-आकीर्णाः -कालिकद्वीपवर्तिनो जात्याश्वाः, तदुदाहरणोपलक्षितम् आकीर्णज्ञातम् ।।
(१८) सुसुमा-मुंमुमानाम्नी धन्यश्रेष्ठिदुहिता, तच्चरित्रविषयकमध्ययन सुंझमाज्ञातम् । (खाई) के जल के दृष्टान्त द्वारा पुद्गल के स्वभाव का प्रतिपादन किया गयो है १२, मंडूकज्ञात में नंदिमणिकारसेठ का जीव जो मंडूक हआ था उसका जीवनचरित्र कहा गया है१३। तेतलिज्ञात में कनकस्थराजा के अमात्य तेतलि का जीवन चारित्र लिखा गया है१४। नंदीफलज्ञात में नंदिफलजो देखने में तो बडा सुन्दर होता है परन्तु उसका परिणाम बडा ही दारुण होता है- यह बात स्पष्ट की गई है१५। अपर कंकाज्ञात में पातकी खंडस्थ भरत क्षेत्र की राजधानी अपरकंका में परिहत द्रौपदी को लाने के लिये गये हुए कृष्ण वासुदेव का वर्णन किया है१६। आकीर्णज्ञात में कालिक द्वीप में रहे हुए जात्यश्वों (जातिमान अश्वों) का उदाहरण प्रदर्शित किया गया है १७। संसमाज्ञात में धन्य श्रेष्ठी की पुत्री का चरित्र लिखा गया ૧૧, ઉદકજ્ઞાતમાં પરિખા (ખાના પાણીના ઉદાહરણ વડે પુગલના સ્વભાવનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૧૨ મંડૂકજ્ઞાતમાં નંદિ મણિકાર શેઠને જીવ જે મેડૂક (દેડકે) થયો, તેના જીવનની કથા કહેવામાં આવી છે ૧૩, તેતલીજ્ઞાતમાં કનકરથ રાજાના મંત્રી તેતલીનું જીવન ચરિત્ર લખવામાં આવ્યું છે ૧૪, નંદીફળજ્ઞાતમાં નંદીફળ જે જોવામાં બહુ જ સારું હોય છે, પણ તેનું પરિણામ બહુ જ ખરાબ હોય છે, આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. અપરકંકજ્ઞાતમાં ધાતકી ખંડ ક્ષેત્રની રાજધાની અપરકંકામાં પરિાહત દ્રૌપદીને લાવવા માટે ગયેલ કૃષ્ણ વાસુદેવનું વર્ણન કરાયું છે ૧૬. આકીર્ણ જ્ઞાતમાં કાલિકદ્વીપમાં રહેતા જાય (જાતિમાન અ)નું દષ્ટાંત બતાવવામાં આવ્યું છે. ૧૭. સુસમાજ્ઞાતમાં ધન્ય શ્રેષ્ઠીની પુત્રીનું ચરિત્ર લખાયું છે. ૧૮. પુંડરીકજ્ઞાતમાં
For Private and Personal Use Only