________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका. सू. २ सुधर्मस्वामिनः चम्पानगर्या समवसरणम् ९ पुनः स कीदृश: ? इत्याह- 'जाइसंपन्ने' इति जातिसम्पन्नः=स विशुद्ध मातृवंशयुक्तः । 'कुलसंपन्ने' कुलसम्पन्नः पितृ वंशविशुद्धः, मातृ वंशो जातिः, पितृवंशःकुल . इत्थनयोर्भेदः । बल-रूपविनय-ज्ञान- इर्शन - चारित्र - लाघत्रसम्पन्नः तत्र बलं=शरोरसंहनन विशेषजन्यः पराक्रमः, रूपं प्रभूतशरीर सौन्दर्यम्. विनयः = अभ्युत्थानादि गुरुसेवालक्षणः, ज्ञानं वस्तुपरिच्छेदलक्षणम्, दर्शनं= जिनवचनाभिरुचिरूपम्, चारित्र =विरतिलक्षणम्, लाघवं=द्रव्यतोऽल्पोपधिस्वं, भावतो गौरवत्रयत्यागः तैः सम्पन्नः
शक्ति वाला जो होता है उसे स्थविर शास्त्रकारोंने कहा है । (जाति संपन्ने कुल संपन्ने बलख्वविनयणाणदंसणचरित्तलाघव संपन्ने) इनके मातृ पक्ष और पितृपक्ष दोनों कुल परम विशुद्ध थे इसलिये इन्हें सूत्रकारने जाति संपन्न और कुलसंपन्न प्रकट किया है। माता के वंश को जाति और पिता के वंशको कुल कहा जाता है। संहनन विशेष के उदय से इनके शरीर में अद्भुत शक्ति का भंडार सा भरा हुआ था इसलिये बलशाली थे । प्रभूत सौंदर्य का सरोवर इनमें सदा लहराया करता था इसलिये रूपशाली थे । अपने गुरुजनों की सेवाभक्ति उपासना आदि करने में ये सर्वदा कटिबद्ध रहा करते थे- इस लिये ये विनयशील थे। जिस वस्तु का जैसा स्वरूप होता था उस वस्तु को उसी स्वरूप से ये जानने वाले थे इसलिये.
- ज्ञानसंपन्न थे। जिन वचनों में इनकी पूर्ण अभिरुचि थी इसलिये ये दर्शन संपन्न थे। हिंसादिक पापों से विरक्तिरूप चारित्र इनमें अपनी पूर्ण कलाओं से प्रकाशित होता रहता था इसलिये ये चारित्रसंपन्न थे । अल्प छे तेने शास्त्राशये 'स्थविर' ह्या छे. जातिसंपन्ने कुलसंपन्ने बलरूव विणदणाणदंसणचरितलाघवसंपन्ने) खेभना भातृपक्ष भने पितृपक्ष भन्ने मुल પરમ વિશુદ્ધ હતા. એટલા માટે સૂત્રકારે એમને જાતિ સપન અને કુલસંપન્ન કહ્યા છે. માતાના વંશ જાતિ અને પિતાનો વંશ કુલ કહેવાય છે. સહનન વિશેષના ઉયથી એમના શરીરમાં અદ્ભુત શક્તિનો ભંડાર ભરેલ હતા. એથી જ અલશાલી હતા. પ્રભૂત સૌ ના સાગર એમનામાં લહેરાતા હતા, એથી જ રૂપવાન હતા. પાતાના ગુરુની સેવા, ભક્તિ, ઉપાસના વગેરે કરવામાં તેઓ સદા તત્પર રહેતા હતા, એથી જ એ વિનયશીલ હતા. જે વસ્તુનુ જેવું સ્વરૂપ હતુ, તે વસ્તુને તે જ સ્વરૂપે જાણનાર એ હતા, એથી જ એ જ્ઞાન સંપન્ન હતા. જિનભગવાનના વચનામાં એમની સંપૂર્ણ પણે અભિરુચિ હતી, એથી જ એ દન સંપન્ન હતા. હિંસા વગેરે પાપાથી વિરક્તિરૂપ ચારિત્ર્ય એમનામાં પેાતાની સંપૂર્ણ કલાએથી પ્રકાશમાન રહેતું હતુ, એથી જ એ ચારિત્ર્ય સંપન્ન હતા. સ્વલ્પ ઉપધિ રાખવું, આ દ્રવ્યની દૃષ્ટિએ લાધવ છે,
For Private and Personal Use Only