________________
Shri Mahavir Jain Aradhana Kendra
घण्टाकर्ण प्रतिष्ठाविधिः
|| ૬૪ ||
G
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) ઉર્ધ્વ લેાકે—એ નમા બ્રહ્મણે સાયુધાય, સવાહનાય, સપરિજનાય, ઇહુ ઘટાકણ પ્રતિષ્ઠામહેાત્સવે આગચ્છ, આગચ્છ અલિ' પૂજા ગૃહાણ, ગૃહાણુ સ્વાહા.
(૧૦) અધેલાકે—એ નમે નાગાય, સાયુાચ, સવાહનાય, સરિંજનાય, ઇહુ ઘંટાકણ પ્રતિષ્ઠામહત્સવે આગચ્છ, આગચ્છ ખબલિ' પૂજા' ગૃહાણુ, ગૃહાણુ સ્વાહા. ॥ ઇતિ । ‘દશ દિક્પાલ અલિ પ્રદાન” મંત્ર,
પૂર્વદિશા—મ નમ ઇન્દ્રાય, સાયુધાય, સવાહનાય, સપરિંજનાય, પૂજા, બલિ' ગૃહાણુ, ગૃહાણુ સ્વસ્થાન' ગચ્છ, ગચ્છ સ્વાહા. અગ્નિકેણે. એ નમેગ્નયે દક્ષિણે, એ નમે યમાય લ્યે. આ નમે. નૈરૂતાય॰ પશ્ચિમે એ નમેા વરૂણાય॰ વાયવ્યે. એ નમેા વાયવે ઉત્તરે, એ નમા ધનદાય॰ ઇશાને, એ નમેા ઇશાનાય ઉધ્વ લેાકે એ નમા બ્રહ્મણે અધેલાકે, એ નમા નાગાય॰ !! ઇતિ દશિદક્પાલ વિસન,
પ્રથમ જીવારની ધાણી શેર પાંચની કરવી. પછી માણેક લાડુ શેર સવા એનેા કરવા. તેમાં રૂપા નાણું અને વિધ્યા વગરનું મેાતી નાખવું. પછી તે લાડવા ધાણી ઉપર મુકવા. પછી પતાસા, ધૂપ, કુસુમાંજલિ પાસે રાખીને વિસર્જન કરવું. તે આ પ્રમાણે—(૧) કુંભ વિસર્જન—કુંભની પાસે જઇને એ વિસર વિસર સ્વસ્થાન ગચ્છ ગચ્છ સ્વાહા. એમ ખેલવુ. (૨) અખંડ દીપ વિસર્જન—અખ′ડ દ્વીપની પાસે જઇને આં વિસર વિસર સ્વસ્થાન ગચ્છ ગચ્છ સ્વાહા, એમ ખેલવુ' (૩) પીઠ વિસર્જન—પીઠ પાસે જઈને આં વિસર વિસર સ્વસ્થાન ગચ્છ ગચ્છ સ્વાહા. એમ બેલવુ. પછી કુસુમાંજલિ ઉછાલવી. ॥ ઇતિ વિસર્જનવિધિ,
For Private and Personal Use Only
विसजन विधि
|| ૬૪ ||