________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
એકતાનું જ્ઞાન થયા પહેલાં પણ તે એકતા તા હતીજ, માટે એ અજ્ઞાતસત્તા છે.
८. परिषदा विज्ञातस्य वादिना त्रिरभिहितस्यापि वाक्यार्थस्याचोधोऽज्ञानम् । - પિરષદ્
*
નિર્ધત્વનીચત્રમ્ । કામાત્રનું જે ઉપાદાન હાઇને મત અને અસત્ શબ્દથી કહી શકાય નહિ એવું. ( વેદાન્ત-તત્ત્વ-વિવેક. )
અજ્ઞાનમ્ -જયમાત્રોપાવાનસ્ત્રે સરસામાંના પુરૂષ જાણેલે તથા વાદીએ ત્રણ વાર કથન કરેલા એવા જે વાક્યાથ છે, તે વાક્યાના મેધ ન થા તેને અજ્ઞાન કહે છે. ( એ એક નિગ્રહસ્થાન છે. ) અજ્ઞાનપ્રકાર-અજ્ઞાનના બે પ્રકાર છેઃ (૧) સમાજ અજ્ઞાન અને (૨) વ્યષ્ટિ અજ્ઞાન.
k
૨. બાટ્િ-માવ-હવે સતિવિજ્ઞાનનિરાસ્વમ્ અનાદિ ભાવરૂપ હોઇને જેને વિજ્ઞાન વડે નિરાસ થઈ શકે છે તે અજ્ઞાન કહેવાય છે. ( કેટલાક ‘ જ્ઞાનનેા અભાવ તે અજ્ઞાન એમ કહે છે, પણ વેદાન્ત શાસ્ત્રમાં તેને ભાવરૂપ ન માનતાં ભાવરૂપ માન્યું છે. ( તત્વદીપિકા. )
નાપ્રમઢાગાપ્રત્તથૈવ ચ । ત્રાપ્રવક્તા સ્ત્રતઃ अज्ञानभूमिसप्तकम् - बीजजाग्रत्तथा પ્રજ્ઞાપ્રતિ પૂર્વ મેવાસમાન્યાતા સત્તા
જ્ઞાનમ્ । જે ચ્યિા હૈાને સાક્ષાત્ નાન થવાથી નિવૃત્ત થાય છે તે અજ્ઞાન.
૩. મધ્યાહ્ને સતિ સાક્ષાજ્ઞાનનિવર્યશ્ચમ-નિયમૂમયઃ ॥—અજ્ઞાનની સાત ભૂમિકા છેઃ (૧) ખીજાગ્રત, (૨) જાગ્રત્, (૩) મહાજાગ્રત, (૫) સ્વપ્ત, (૬) સ્વમાત્રન્ અને (૭) સુષુપ્તિ, ( લક્ષણા તે તે શબ્દોમાં જોવાં. )
"
४. अनायुपादानत्वे सति मिथ्यात्वम् । - જે અનાદિ ઉપાદાનરૂપ હું.ને મિથ્યા હોય તે અજ્ઞાન. (ભાષ્યરત્નપ્રભા )
'. સવભ્રદ્ધાળમજ્ઞાનમ્—જે સત્ય પદાથી અને અસત્ય પદાર્થથી વિલક્ષણ હોય તે ન અનુ સત્ય નથી કેમકે તેને 1.નથી નાશ થાય છે; તેમ તે અસત્ય પણ નથી, કેમકે હું બ્રહ્મને જાણતા નથી ’ એવા અજ્ઞાનને અનુસવ થાય છે. માટે એને ‘અનેિવ ચનીય ' પણ કહે છે.
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. સદ્ભિજ્ઞળનનાવિજ્ઞાનનિયર્થમજ્ઞાનમ્ ।-~~ સત્ વતુથી વિલક્ષણુ, અનાદિ, તથા જ્ઞાનથી નિવૃત્ત થાય એવા પદાર્થો તે અજ્ઞાન, ‘અસત્’ એ કાંઇ વસ્તુજ નથી માટે ‘ અસથી વિલક્ષણ ' એમ આ લક્ષણમાં કહ્યું નથી. એનેજ મૂલ પ્રકૃતિ, પ્રલયાવસ્થા, અવ્યક્ત, અભ્યાકૃત, અક્ષર ( જ્ઞાન વિના નાશ પામતું નથી માટે ) અવિદ્યા, તમ, વગેરે કહે છે,
અજ્ઞાનરાજ્ઞ-અજ્ઞાનની એ શક્તિ છેઃ (૧) જ્ઞાનશક્તિ અને (૨) ક્રિયા શક્તિ. વળી (૧) વિક્ષેપ અને (ર) આવરણ એવી પણ એ અજ્ઞાનની શક્તિ
છે.
अज्ञानावस्था सप्तकम् - अज्ञानावृति विक्षेपદ્વિવિધજ્ઞાનવૃક્ષયઃ । दुःखहानिव सप्तैता અવસ્થા: રિીતિતાઃ ॥૧॥ અજ્ઞાનની સાત અવસ્થા છેઃ—(1) અજ્ઞાન, (૨) આવરણ, (૭) વિક્ષેપ, (૪) પરાક્ષપાન, (૫) અપરાક્ષજ્ઞાન, (૬) તૃપ્તિ, અને (૭) દુ:ખહાનિ, ( લક્ષણા તે તે શબ્દોમાં જેવાં. )
अणुत्वम् - सूक्ष्मपदार्थत्वे सत्यारम्भकत्वम् । જે પદ્મા સૂક્ષ્મ હાઈને, બીજા પદાર્થને આરભ કરનારા થાય છે અને તેને અણુ ' કહે છે. અણુના ભાવ તે અણુત્વ.
$.
ज्ञाननिवत्यमज्ञानम् ।
अनानुपादानं અનાદિ ઉપાદાનરૂપ અને જ્ઞાનથી નિવૃત્ત થાય તેનું નામ અજ્ઞાન. ‘ ઉપાદાન ' ) શબ્દથી અહીં પરિણામી ઉપાદાન સમાજવું. )
ાળકન–( શરીરમ્ )—સ્ત્રીજાતીના શરીરથી પ્રથમ ઉત્પન્ન થયેલું જે ઈંડુ હોય છે, તે ઇંડામાંથી જે શરીર ઉત્પન્ન થાય છે, તે અંડજ કહેવાય છે. પક્ષી, સર્પ, ગરાળા, વગેરેનાં શરીર અંડજ હાય છે.
|
For Private And Personal Use Only