________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાય.
અથાર્થોભ -અહંકારથી માંડીને ૨. સુદામાન્ય જ્ઞાન દેવાળી સ્થલ દેહ પર્યત સર્વ પદાર્થ આત્મપણથી ! સામગ્રીથી ઉત્પન્ન થયેલું જ્ઞાન, રહિત છે, માટે તે અહંકારાદિકમાં આત્મ- ૬. વધાર્થ વિષયાનુભવઃ જે અર્થ પણાની બુદ્ધિ તે અયથાર્થ અનુભવ કહેવાય. બાધિત છે તે અથ-વિષે અનુભવ. જેમછે; એવા અયથાર્થ અનુભવજન્ય સંસ્કારથી છીપમાં રૂપું બાધિત હોવા છતાં “આ રૂ૫ ઉત્પન્ન થયેલી એવી, તે અહંકારાદિકમાં છે' એવો અનુભવ તે અયથાર્થનુભવ છે. આત્મપણાની સ્મૃતિ તે અયથાર્થાત્મસ્મૃતિ કથાનુભૂતિ–atતાર્યવિષયાનુભૂતિઃ
બાધ થઈ શકે એ જે વિષય તે બાધિત - માથાના કમ્રાતઃ-“ માથામાત્રવુિં કહેવાય. એવા બાધિત અર્થ વિષે જે અનુતY” આ સઘળે તાપે પ્રપંચ માયા ભવ તે અયથાર્થીનુભૂતિ જાણવી. માત્ર છે.” ઇત્યાદિક ઋતિઓ વડે, તથા કબુતરો– નિર
વ્યાવહારિક પ્રપંચ મિયા છે, દશ્ય છે પરાત્રિત મેવાવતિeતે તાવયુતસિદ્ધ છે. જે બે માટે, છીપમાં દેખાતા રૂપાની પિડે.” ઇત્યાદી પદાર્થોમાંને એક પદાર્થ પિતાની અવિનાશ અનુમાન વડે આ પ્રપંચનું મિથ્યાપણું સિદ્ધ અવસ્થાને વિષે બીજા પદાર્થને આશ્રિતજ છે; એમ છતાં એવા પ્રપંચમાં સત્યપણાને રહે છે-સ્વતંત્ર રહેતા નથી, તે બને પદાર્થો જે અનુભવ તે ભ્રમ છે. એવા ભ્રમરૂપ | અયુતસિદ્ધ કહેવાય છે. જેમ તંતુ આદિક અયથાર્થ અનુભવજન્ય સંસ્કારથી ઉપજેલી અવયવોમાં સમવાય સંબંધથી રહેતો જે જે પ્રપંચના સત્યપણાની સ્મૃતિ, તે અયથાર્થ પટાદિક છે તે અવયવી છે, તે અવયવ અને અનાત્મમૃતિ કહેવાય છે.
અવયવીરૂપ બને પદાર્થોમાંથી એક પટાદિક ગામ -તમારવતિ તા- રૂપ અવયવી પદાર્થ પિતાની અવિનાશ નુભવ ! તે ધર્મના અભાવવાળા પદાર્થમાં તે અવસ્થામાં બીજા તંતુ આદિરૂપ પદાર્થને ધર્મને વિષય કરનારે જે અનુભવ, તે અનુ- આશ્રિતજ રહે છે તે અવયવ પદાર્થને ભવ યથાર્થીનુભવ કહેવાય છે. અર્થાત તે છેડીને અવયવી પદાર્થ સ્વતંત્ર (એ) રહી ધર્મના અભાવવાળો પદાર્થ છે વિશેષ્ય જેમાં, શકતું નથી, માટે તે તંતુ આદિક અવયવ તથા તેજ ધર્મ છે પ્રકાર જેમાં, એ જે તથા પાદિક અવયવી બને અયુતસિદ્ધ અનુભવ અયથાર્થનુભવ કહેવાય છે. જેમ– | કહેવાય છે. એ જ પ્રમાણે ગુણ અને ગુણી, છીંપમાં “આ રજત છે' એ અનુભવ તથા ક્રિયા અને ક્રિયાવાન , જાતિ અને વ્યકિત, દેરડીમાં “આ સાપ” એ અનુભવ છે; તેમાં | તથા અવયવ અને અવયવી, એ પાંચ અયુત
આ રજત છે' એ અનુભવમાં રજતત્વ સિદ્ધ કહેવાય છે. ધર્મને અભાવવાળો છીંપ વિશેષ્ય છે અને | નિષ શારીર–સાન્નિમ શરીરરજત ધર્મ એ પ્રકાર છે, માટે રજત ! માનિઝમ | નિજ શરીરથી જે ભિન્ન ધર્મના અભાવવાળી છીપમાં તે (અનુભવ) | શરીર હોય તેને અયોનિજ શરીર કહે છે. રજતત્વ ધર્મ ‘પ્રકારક’ હોવાથી ‘ આ ! ૨, શાજિતન્નિપાનાનપેલકૂ નિષHT રજત' એ અનુભવ કહેવાય છે. એ જ રીતે વીર્ય અને રક્તના એકત્ર થવાની અપેક્ષા નપત્વ ધર્મના અનુભવવાળી દેરડીમાં તે સપર્વ જે શરીરમાં ન હોય તે. જેમ, દજ, ધર્મ પ્રકારક હોવાથી આ સર્પ છે' એ ઉભિજજ, દેવ, નાટકી, વગેરેનાં શરીર અનુભવ પણ અયથાર્થીનુભવ કહેવાય છે. તે અનિજ છે,
For Private And Personal Use Only