SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રાપ્તિ. ( ૨૩ ) ૪. ( વૈવાન્તમતે ) स्वज्ञप्तधीनकज्ञप्तित्वम् । પોતાના જ્ઞાનને અધીન જેનું જ્ઞાન છે, તેનું જ્ઞાન હોવાપણું. ૨. જે અનુમાનના સાધ્ય તથા હેતુને તથા ખીજા અભાવાના બીજી જગાએ સહચાર દેખાતા હોય તે. જેમ ‘ પર્યંત અગ્નિવાળા છે, ધૂમાડાવાળા હોવાથી. ’ આ અનુભાનમાં અગ્નિરૂપ સાધ્યના તથા ધૂમપ હેતુના રસા અન્યોન્યાશ્રયઃ ।--—પેાતાની ઉત્પત્તિ તથા સ્થિતિ વિષે જે પરસ્પરની અપેક્ષા તે. અન્વયઃ—પરસ્પરમીશમઃ । પરસ્પર અનીડામાં સહચાર લેવામાં આવે છે, અને પાણીના ધરામાં તે બન્નેને અભાવ જોવામાં આવે છે; માટે એ અનુમાન અન્વયવ્યતિરેકી છે. अन्वयव्यतिरेकि लिङ्गम् - अन्वयव्यतिरेकવ્યાસમષ્ટિ, અન્વયષ્યતિ।િ જે લિંગ ( હેતુ ) સાધ્યની અન્વયવ્યાપ્તિવાળુ હોય છે તથા વ્યતિરેક વ્યાપ્તિવાળુ પણ હોય છે, તે લિંગ અવયવ્યતિરેકિ કહેવાય છે. જેમ- પર્વતે વકિમાન્ ધૂમવન્ત્યાત્ ' આ પ્રસિદ્ધ અનુમાનમાં ઘૂમરૂપ લિંગ વહ્નિરૂપ સાધ્યની અન્વય વ્યાપ્તિવાળુ છે તથા વ્યતિરેક વ્યાપ્તિવાળું પણ છે, માટે તે અન્વયવ્યતિરેકિ કહેવાય. ર. વાકયમાં ક્રિયાનુસારી શબ્દોનો સંબંધ ક્રમ. ૨. સ્વસત્તાનિયતત્તત્તાવવાયસન્વયઃ એક પ્રદાર્થની પોતાની સત્તાની સાથે નિયમે કરીને જેની સત્તા હોય એવા કાર્યના સંબંધ તે અન્વય. ૪. ચલચે ચત્તરવય:। એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુનું નિયમે કરીને હાવું તે. ૬. હોવાપણા રૂપ સબધ. જેમ–જાવ્રતમાં સ્થૂલ શરીરના, સ્વપ્રમાં સૂક્ષ્મ શરીરના, અને સુષુપ્તિમાં કારણુ શરીરના સાક્ષી તરિકે આત્માને ( ત્રણે અવસ્થાઓમાં ) અન્વય છે. . હું અમ્પયરપ્રાતઃ-સાધ્વવ્યાસંસાધન યત્ર પ્રર્યંત સઃ । સાધ્યથી સાધન વ્યાપ્ત છે એવું જ્યાં બતાવવામાં આવે છે તે. જેમ—અગ્નિ સાધ્યું છે, તેના વડે સાધન ધૂમ તે વ્યાપ્ત છે, એવું માનસમાં ( રસોડામાં ) બતાવવામાં આવે છે, માટે ‘ રસોડું ” એ અન્વય દૃષ્ટાન્ત છે. अन्वयव्यतिरेकि अनुमानम् - सत्पक्ष વિપક્ષાઽન્વચયવ્યતિરેકી। જે અનુમાનમાં સપક્ષ અને વિપક્ષ બન્ને વિદ્યમાન હોય તે અનુમાન અન્વયવ્યતિરેકી કહેવાય છે; જેમ ‘પર્વતાઽહમાન ધૂમવત્થાત્ ।” ‘પર્યંત અગ્નિવાળા છે, ધૂમાડાવાળા હોવાથી’ આ પ્રસિદ્ધ અનુમાન છે. તેમાં પાકશાળા એ અગ્નિરૂપ સાધ્યુંબાળી હોવાથી સપક્ષ છે; અને પાણીનો ધરા અગ્નિરૂપ સાધ્યના અભાવવાળા હોવાથી વિપક્ષ છે. એવી રીતે સપક્ષ તથા વિપક્ષવાળું હોવાથી એ પ્રસિદ્ધ અનુમાન અન્વય વ્યતિરેકી કહેવાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ અન્વયવ્યતિકિ લિગ પેાતાના સાધ્યની સિદ્ધિ પાંચ રૂપે વિશિષ્ટ હાઇને કરે છે. તે પાંચરૂપ આ પ્રમાણે છેઃ—(૧) પક્ષધર્માં,(૨)સપક્ષસત્ત્વ, (૩) વિપક્ષાન્ધ્યાવૃત્તિ, (૪) અધિતવિષયત્વ, અને (૫) અસત્ પ્રતિપક્ષત્ય. જેમ-ધૂમરૂપ હેતુમાં પર્વતારૂપ પક્ષ વિષે વૃત્તિત્વરૂપ (૧) પક્ષ ધર્મવ છે; તથા મહાનસાદિપ સપક્ષ વિષે વૃત્તિત્વરૂપ (૨) સક્ષેસત્વ પણ છે; તથા હદ (પાણીના ધરા) રૂપ વિપક્ષ વિષે અવૃત્તિત્વરૂપ (૩) વિપક્ષથી વ્યાવૃત્તિ પણ છે. જેના સાધ્યરૂપ વિષય (અગ્નિ) બાધિત નથી એવા હેતુ તે ‘ અબાધિતૃ વિષય ’ કહે વાય; એવું (૪) અભાધિત વિષયત્વ પણ ધૂનરૂપ હેતુમાં રહેલું છે. સાધ્યના અભાવને સાધક જે બીજો હેતુ તે ‘ સપ્રતિપક્ષ ’ કહેવાય. એવા સત્પ્રતિપક્ષ જે હેતુને હાતા નથી તે • અસપ્રતિપક્ષ ’ કહેવાય. એવું (૫) અસપ્રતિપક્ષત્વ પણ ધૃમરૂપ હેતુમાં છે; માટે એ ધૂમરૂપ અન્વયવ્યતિરેકિલિંગ ઉક્ત પાંચ રૂપે કરીને વિશિષ્ટ છે. For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy