________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भावो हियाहियाणं अभिन्ने सिया अहियनिवत्ते सिया हियपवत्ते सिया पाराहगेसिया उचियपडिवत्तीए सध्वसत्ताणं साहयंति इच्छामि सुकडं इच्छामि सुकडं इच्छामि सुकडं ।
ઉક્ત સુકૃત-અનુમોદના મારે સમ્યમ્ વિધિપૂર્વક (સૂત્રાનુસાર), ખરા શુદ્ધ આશયવાળી, આચરણરૂપે યથાર્થ પાલન કરવારૂપ, તેને યથાર્થ નિર્વાહ કરવાવડે નિરતિચાર ભાવે પરમ ગુણયુક્ત અરિહંતાદિકના પ્રભાવથી હે! કેમકે અચિન્ય શાક્તવાળા તે ભગવંતે વીતરાગ, સર્વજ્ઞ, પરમકલ્યાણરૂપ હઈ ભવ્યજનેને પરમકલ્યાણના હેતુ ભૂત થાય છે. મૂઢ, પાપી, અનાદિ મહવાસિત, વસ્તુતઃ હિતાહિતનો અજાણ એ હું હિતાહિતને સમજતે થાઉં, અહિતથી નિવૃત્ત થાઉં,
For Private And Personal Use Only