________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
૪. વ્રત લેઇ વિસારીયાંજી, વળી ભાગ્યાં પચ્ચખાણું; કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણું રે–જિનĐ. પ ત્રણ ઢાળે આડે હેજી, àાયા અતિચાર; શિવગતિ આાધન તણેાજો, એ પહેલે અધિકારરે-જિનજી; મિચ્છામિદુક્કડ આજ, ૬
ઢાળ ૪ થી. ( સાહેલડીજીએ દેશી. )
પંચ મહાવ્રત આદરા સાહેલડીરે, અથવા હત્યા વ્રત ખાર તા; યથાશાકત વ્રત આદરી સાહેલડીર, પાળા નિરતિચાર તા. ૧. વ્રત લીધાં સંભારીએ સા॰ હૈડે ધરીએ વિચાર તા; શિવગતિ આરાધનતણા સા॰ એ બીજો અધિકાર તે. ૨. જીવ સર્વ મમાવીએ સા ચેનિ ચેારાશી લાખ તે; મન શુધ્ધે કરી ખામણાં સા॰ કઇશું રાષ ન રાખુ તા. ૩ સર્વાં મિત્ર કરી ચિંતવા સા૦ કાઇ ન જાણે શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરા સા॰ કીજે જન્મ પવિત્ર તા. ૪. સ્વામી સુધ ખમાવીએ સાથે જે ઉપની અપ્રીત તા; સજ્જન કુટુંબ કરી ખામણાં સા
For Private And Personal Use Only