________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથાણું વાસી રોટલી આદિ અભય વસ્તુનું ભક્ષણ કરવાથી તેમાં રહેલા બેઈન્દ્રિયાદિક જીને વિનાશ કીધે તેને પણ હું ખાવું છું કે ૧૬ फासगिद्धेण जंचिय, परदाराइसु गच्छमाणेणं। जे दुमिया दुहविया, तिविहेण तेवि खामेमि ॥ १७ ॥
વળી સ્પશે દ્રિયમાં લંપટ થયેલા મેં કન્યા, સધવા વિધવા રૂપ પરસ્ત્રી અને વેશ્યાદિકને વિષે ગમન કરવાથી જે જેને દુઃખી અને વિનાશ કીધાં હોય તેને પણ હું ખાવું છું ! ૧૭ | चख्खुदिय घाणंदिय, सोइंदियवसगएणं जे जीवा ।
For Private And Personal Use Only