________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
करवत्तवच्छेयण, भेयणाहिं केलिए जणियाई॥६॥
હા! હા!! પરમાધામીના ભાવમાં મૂઢ મારે જીવે ક્રીડા નિમિત્તે કરવત, તરવાર, ભાલાદિથી છેદન, ભેદન, તાડન, મારણ, યંત્ર પીલન, વેતરણીતારણ, કુંભીપાચન રૂપ ઘણું દુઃખ નારકી જીવને દીધાં તે દુઃખને હું જાણતા નથી. ૬ जं किंपि मए तइया, कलंकलिभावमुवगएण कयं । दुरकं नेरइयाणं, तं पिय तिविहेण खामेमि ॥ ७॥
પરમાધામીના ભવમાં તામસભાવમાં પ્રાપ્ત થયેલા મેં જે કાંઈ નારકી જીવને દુઃખ દીધું હોય તેને પણ હું મન વચન કાયાએ કરી ખમાવું છું કે ૭
For Private And Personal Use Only