________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shn Kailassagarsun Gyanmandir
સ મ પ ણ પ્રાતઃ સ્મરણીય.... પરમોપકારી...પરોપકાર-પરાયણ... નિઃસ્પૃહ...નિખાલસ સ્વભાવી...નિડરવક્તા શાસનપ્રભાવક...સમર્થ વ્યાખ્યાનકાર
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબના
પરમપાવનીય કરકમલોમાં કટિ કેટિ વંદન સાથે
સ.મ...૫. શું જેઓશ્રીએ મારા જીવન-ઉપવનને દર્શન-જ્ઞાન-ચારિત્રની મઘમઘતી સૌરભથી સુવાસિત બનાવ્યું છે.
® ચરણે પાસક પં. ઈન્દ્રસેનવિજય ગણિ.
For Private and Personal Use Only