SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www kabatirth.org Acharya Shri Kailassagersuri Gyanmandir ૨૨ // નવતર જાણવાથી થતે લાભ, સિદ્ધના ૧૫ ભેદ સદષ્ટાન્ત જણાવેલ છે. તેથી “નવતત્વ' એ પ્રમાણે યથાર્થ નામ રાખવામાં આવ્યું છે. નવતત્ત્વનું વિશેષ સ્વરૂપ તેના ભેદની વ્યાખ્યા સ્પષ્ટ અને સંક્ષિપ્ત થવરૂપમાં બતાવવામાં આવેલી છે. તેમજ જૈન દર્શનના ધર્માસ્તિકાયાદિ “પડદ્રવ્ય' ને પણ સુંદર નિદેશ તથા સમજણ આપવામાં આવેલ છે. આ પ્રકરણ ૫૯ ગાથાત્મક છે છેલ્લી ગાથા પ્રક્ષિત ગણતાં ૬૦ ગાથાનું છે, નવતત્વ પ્રકરણની ઘણી ગાથાએ આયવૃત્ત છંદમાં છે. (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષ જેના અનુક્રમે ૧૪ ભેદ, ૧૪ ભેદ, ૪૨ ભેદ, ૮૨ ભેદ, ૪૨ ભેદ, ૫૭ ભેદ, ૧૨ ભેદ, ૪ ભેદ, અને ૯ ભેદ છે. કુલ ભેદ ૨૭૬ થાય છે. ભવ્ય જીએ આ નવતરવને અભ્યાસ કરી શ્રીજિનેશ્વર ભ. ની આજ્ઞાનું સમ્યફ શ્રદ્ધાન કરી, સમ્યફ આચારવિચાર રૂપ સમ્યફ ચારિત્રનું પરિપાલન કરી મુક્તિ પદ પ્રાપ્ત કરવું એ જ આ માનવતત્ત્વ જાણુવાને સાર છે. સ || ૧૨ | For Private and Personal Use Only
SR No.020151
Book TitleChatvari Prakaranani
Original Sutra AuthorN/A
AuthorIndrasenvijay Gani, Sinhsenvijay Gani
PublisherJain Granth Prakashak
Publication Year1986
Total Pages203
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy