________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
17
यांतर्मुद्रामथ सपदि विद्राव्य विषयान् ॥ विधूता. न्तातो मधुरमधुरायां चिति कदा निमग्नः स्यां कस्यांचन नवनभस्यांबुदरुचौ ॥ १३ ॥
અર્થ-વિષમ શત્રુઓથી દુષ્ટ આ દૃશ (જગત ) ને જાણી , નેત્ર વીંચી ધ્યાન ધરી સર્વ વિષયોને નસાડી અંતઃકરણનું અંધારૂં જેનું ટળી ગયું છે એ હુંનવીન મેઘ સરખી કાંતિ વાબા અતિ મધુર ચૈતન્ય વિષે ક્યારે નિમગ્ન થાઉં. ૧૩ __ मृद्धीका रसिता सिता समशिता स्फीतं निपीतं पयः स्वर्यातेन सुधाऽप्यधायि कतिधा रम्भाधरः खण्डितः ॥ सत्यं ब्रूहि मदीयजीव भवता भयो भवे नाम्यता कृष्णेत्यक्षरयोरयं मधुरिमोगारः क्वचिल्लक्षितः ॥ १४॥
थ-द्राक्ष यमी, सा४२ माथी , ६५ पापी, स्वर्ग. માં જઈ અમા પીધું અને રંભાના અધરનું ચુંબન કર્યું. હે મારા જીવ સાચું બેલ, કે વારંવાર તું ભવ ભટકે છે તેમાં ક્યાં ઇ કૃષ્ણ એવા અક્ષરની મીઠાશ આવી? ૧૪
वजं पापमहीभृतां भवगदोद्रेकस्य सिद्धौषधं मिथ्याज्ञाननिशाविशालतमसस्तिग्मांशबिबादयः ॥ स्फूर्जत्तशमहीरुहामुरुतरज्वालाजटालः शिखी द्वारं निवृतिसद्मनो विजयते कृष्णेति वर्णद्वयम् १५
અર્થદુષ્ટ રાજાઓને વજૂ સરખા, સંસાર રૂપી રોગના વધારાનું દિવ્ય ઔષધ તુલ્ય, મિથ્યા જ્ઞાન રૂપી રાત્રિના મોટા
11
For Private And Personal Use Only