________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
અહા સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને
સત્તમાગમ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દેશ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ,
અને
પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં
"
કારણભૂત,
છેલ્લે
અયેાગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં
સ્થિતિ કરાવનાર !
ત્રિકાળ જયંવત વગે !
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શ્રીમદ્ રાજચંદ્ર.'
For Private And Personal Use Only