________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
મેક્ષમાળા આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ;
એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શેકસ્વરૂપ. ૨. એક વિષયને જીતતાં, છ સૌ સંસાર;
નૃપતિ જીતતાં જતિયે, દળ, પુર ને અધિકાર. ૩. વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન;
લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪. જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ
ભવ તેને લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫. સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ
જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન,
પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭.
શિક્ષાપાઠ ૩૫. નવકાર મંત્ર:–
નમે અરિહંતાણું. નમે સિદ્ધાણું. નમો આયરિયાણું. નમે ઉવઝાયાણું.
નમે એ સવ્વસાહૂણું. આ પવિત્ર વાક્યોને નિગ્રંથપ્રવચનમાં નવકાર નમસ્કાર મંત્ર કે પંચપરમેષ્ટીમંત્ર કહે છે.
અહંત ભગવંતના બાર ગુણ, સિદ્ધ ભગવંતના આઠ
For Private And Personal Use Only