________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 26 ) આયુવેદાદિત્ય ઔષધ આપે વદ તે, થાય યશસ્વી તેહ. વળિ વેસ્યા જોશી અને, ભટ, પાળને શર, તેનિ ચિકિત્સાથી વધે, ધાન્ય કિર્તિ ભરપૂર. સ્ત્રી બાળક દીન દુર્બળા, જ્ઞાનિ તપશ્રિ કોઈ અનાથ, હૈતીક, પંહિડતા, કે પિડાતા જોઈ તે તેને ભીસશ્વરે, દવા દેવિ તે કાળ; ભઈશંકર વૈદે બને, તેથિ યશસ્વી સાર. # દોષ આપનારી ચિકિત્સા. (ભુજંગી છંદ કુજારી, જુગારી, પશૂ જ્ઞાન જેવા, મતીમંદ, પાપી, પુરોહીત, એવા; અહંકારિ, ઇર્ષાળુ, ને લાંચ લેતા; કરો તેહની ના દવાં દામ લેતાં– જુઠા, ચાડિઆ, બાડિઆ, ને પિરાણા, ખરે, બાધરા, નાયકા, કોળિ કાણા, વળી સંઢ, સીપાઈ ને મુકય હેત; કરે તેહની ના દવા દામ લેતાં– વળી કેફિ, લુચ્ચા, કુઢંગી, કલેશી; અશાધી, કદા જે ન પાળે પરેજી; વળી સુસ્ત, ક્રોધી, કુપથી, ચહાતા કરે તેહની ના દવા દાંમ લેતાં જ વદને તો સ્પષ્ટ ધર્મ એજ છે કે દુઃખી માત્રની દવા કરવી. પણ શાસ્ત્રના નિય માનું સાર (દોષ આપનારી ચિકિત્સા)એ વિષયમાં બતાવેલા મનુષ્યો શાસ્ત્ર છેવીત ઠરાવેલા છે. કે જેની ચિકિત્સા કરવાથી ચિકિત્સા કરનાર વૈદ પાપી કરે છે. આમ શા અને અભિપ્રાય જાણે તે આ સ્થળે દાખલ કરેલ છે. ( ક, , વિ, પં. ) For Private and Personal Use Only