________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૮૯) ત્રિતીય પ્રકાશ. જ - કાઝના ( કરી છે. ) સાહ્ય; રાળ અને મિણ પાર, સમભાગે સિા ચિજે ધાર; માખણ મેળિ મલમ બનાજે, પાદત્રણ તે લેપે જાવે. ગંધકાદિ મલમ–૨ ( પામી રોગપર). (દોહરે ). ગંધક અળશી તૈલમાં ધરી મલમ બનવાય; ભશંકર તે લેપથી. મામા રોગ સમાય. કનક બિજાદિ મલમ..૩ ( પામારગ પર ) - ( સોરઠા છંદ ) કનકબીજ, ને સ્નેહ, ગઘક રસ તે લેપથી ક ભાઈશંકર એડ, પાસા રે ગા પરહરે. દાવદિ લેપન–૪ ( ભલ્લાતક વિકાર પર લેપન ) ( ગરબી) સર્ષવ, દારૂ મોથ, ધરી સમભાગેરે; નાંખી માખણ માંહી તેને અનાગેરે; તેનો ભલાતક વિકારે લેપ થાએરે; ભાઈલાલ લેપ એ શ્રેષ્ઠ ગણાયરે. For Private and Personal Use Only