________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 2 ) આયુર્વેદાદિત્ય રાજા જનક અડધે તેલ નીરમાં, જે સપ્ત દિન ખાય; તે દુખાખ્યીમાં તદા દિવ્ય રૂપ દેખાય અજીર્ણ મંદાગ્ની અને શ્વાસ, હેડકી. દોસ. ભઇશંકર આચુણેથી; બુઝે વાયુને શેષ હિંગુ પંચક ચુર્ણ (આફરાના રોગ પર ) (દેહરે ) કેકમ, સિંધવ, હિંગને રાઈ, સુંઠ, એપાંચ; ખાય ભેળિ ભઈલાલ કહે, માટે આફરો સાચ વાત વ્યાધી પર રામબાણ ) ( હરે ) સુંઠ, મરી, પિપર, ખલી, સમભાગે એમેન્ય; કહે ભાઈશંકર; તેથકી, બુઝે અરૂચી, ચેળ 1 કાકડાશિંગાદિ ચૂર્ણ , ( મુત્રરોધ, ને શ્વાસ રોગ ઉપર ) ( કુંડળિઓ ) કાકડશિંગી ત્રીક, સિંધવખાર સમેત, દ્રાક્ષ, સુંઠ, ને કાયફળ, ઘુટિ ચુર્ણ લેતેત; ધુટિ ચુર્ણ લે તેત, મધુ સમપાવે અસતાં; મુત્રરોધ હોનાશ, પાંચદિન ચચેપીતાં સદાકાળ ભઇલાલ; પિએ ત્રીનેત્ર અભગી; સર્વચુર્ણમાં શેષ્ટ, શોભતી કાકડશિંગી For Private and Personal Use Only