________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 183) દાહ રોગ પર પથ્યાપથ્ય કથન ભુજંગી છંદ તિખા, ને તુરા, રીચ ખોરાક તેવા નહીં પાવવા આમ્લ જે જાણિ લેવા, નહીં દાહ જાશે કદા જેજ ખાસે ભઇલાલ નહીં ખાવતાં દાહ ત્રાશે दाह रोगनी चिकित्सा समाप्त. - ૦૪૦उन्माद रोगनी चिकित्सा ઉન્માદ રોગ થવાનાં કારણ વાત, પિત્ત, વીકાર તે, સરળ માર્ગ નવ જાય, અન્ય મા તે મેરતાં ઝટ ઉન્માદ સુહાય ભ્રમિત, ચિત્ત તેથી બને, સ્થીર ચિત્તના હોય કહે ભઇશંકર રોગતિ, લે ઉન્માદજ જોઈ ઉન્માદ રાગના હેતુ (ભુજંગી છંદ ) કુમાર્ગ કદાચિત્ત પ્રેરી જવાથી કદા સુન્ય ગ્રહે.જઈ રેહવાથી, અશુચી, અરજથા ચાલવાથી પડી એકલા દેવ સ્થળ મહાલવાથી વળી શેકથી ખિન્ય જે ચિત્ત થાઓ, અતીથી, ગુરુ, બ્રહ્મ કુમાન, થાએ For Private and Personal Use Only