________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ આમ્લ પિત્ત જેતે વિરામશે આર્શ ખાસિ' તે દુર્બળી થશે દુઃખબીજ, વીરા, બધાં જશે હરિતે કિધુ સર્વ એ કથી ભીડ સે જશે ભાઇલાલથી કારગે પધ્યકથન ( શિખરણિવૃત ] જુના ચોખા, મિં, કળથિ, ધિ, તુવેરે બહુ ભલી, સુવા, કાસદે ભિષગવર, સિંધ, સુખસલી, સદા છે એ સારા, સુખકર ગણું, કાસજ મહીં ભઈલાલે કીધું, નહિ કદિ દુખે દે જરિ દહી कास रोगनी चिकित्सा समाप्त, हेडकी रोगननी चिकित्सा હેડકી થવાનાં કારણ (તોટક છંદ) અતિ રૂક્ષજ, દાહક, ભજન થી બહુભાર ઝિલેક મુસાફરિ થી અતિ રજકે અતિ મૈથુન થી પિડ હેડકિ વ્યાપત સદઃ નકી હેડકીની ઉત્પત્તિ ને તેની અનુક્રમણિકા ( ચોપાઇ છંદ ) વાત દોષ કફ સાથે મળે For Private and Personal Use Only