________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
અપ્રર્થના
હે જિન! આપ જ સંસાર સમુદ્ર તરવાને અખંડ વહાણ સમા ને સર્વ સુખ દેવા સમર્થ છે,
(૨૮) त्वमेव संसारमहाम्वुराशी
निमजतो मे जिन ! यानपात्रम् । त्वमेव में श्रेष्ठसुखेकधाम,
विमुक्तिरामाघटनाभिरामः ॥२८॥ અનુવાદહે નાથ ! આ સંસાર સાગર ડુબતા એવા મને મુક્તિપુરીમાં લઈ જવાને જહાજરૂપે છે. તમે; શિવરમણના શુભ સંગથી અભિરામ એવા હે પ્રભુ, મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છે. તમે નિત્યે
વિભુ ૨૮મા
ભાવાર્થ...
હે ભવજલતારક ભગવન! આ દુઃખજલભર્યા સંસારસમુદ્રમાં હું ડૂબી રહ્યો છું, તેને પાર પામવા મેં પત્થર નાનું ઘણું અનુસરણ કર્યું, પણ તેથી તો વધારે દુઃખી થયા ને ડુખ્યો, તરણતારણતરણિ તે આપ એક જ છે. આપ એવા જહાજ છો કે જે કદી આ સંસારમાં ડુબતા નથી ને આધીનને ડુબવા દેતા નથી. ને આજે મુક્તિરમા–શિવસુન્દરી કે જે તેને સમાન ગમ કરનારને કદી છોડતી નથી, અભંગ રંગથી સંયોગના અનન્ત સુખને આપ્યા જ કરે છે, વિયોગની વાત પણ જેના ચેગ પછી સાંભળવાની નથી તેને મેળાપ કરી આપવા માટે મને આપ એક જ સમર્થ છે. (૨૮)
For Private And Personal Use Only