________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહુ તમા ના
હેજિનવર ! આપવિના અન્ય કાઈ મારા આ પાપચક્રને નાશ કરવાને સમર્થ નથી. (૧૬)
त्वया विना दुष्कृतचक्र मूलं, नान्यः क्षयं नेतुमलं ममेश ! |
किं वा विपक्षप्रतिचक्रमूलं,
चक्रं विना हेतुमलम्भविष्णुः ? ॥ १६ ॥
અનુવાદ
વિણ આપ આ જગમાં નથી સ્વામી સમર્થ મળ્યા મને, દુષ્કૃત્યને! સમુદાય માટા જે પ્રભુ મારા હશે !! શું શત્રુઓનુ ચક્ર જે બહુ દુ:ખથી દેખાય છે, વિષ્ણુ ચક્ર વાસુદેવના તે કોઇ રીત હણાય છે, ૫૧૬૫
ભાવાર્થ
હું જિનેશ્વર ! આ મારા દુષ્કૃત-દ્રુતિચક્ર-પાપ સમૂહનું મૂળ આપ સિવાય બીજા કાઈથી નાશ પામી શકે તેમ નથી. તેને નાશ કરવાને આપ એક જ સમ છે. શુ' પ્રતિપક્ષ શત્રુઓના સૈન્યસમૂહને હણવા વાસુદેવના ચક્ર વિના બીજુ કાઇ સમથ બને? ન જ બને. પ્રતિવાસુદેવને હણવા વાસુદેવ સમ છે તેમ આ મારા પાપચક્રને દૂર કરવા આપ જ શક્તિમાન છેા. (૧૬)
For Private And Personal Use Only