________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
અહંતપ્રાર્થના હે કરૂણસિધુ! દીન-હીનને હતાશ એવા મને આ કામ ભિલના ભાલાથી બચાવે.
(૧૫)
Tuથવાઘા! શtua! Tuથ!
! નટવી. વિશ્વનાથ ! दीनं हताशं शरणागतं च,
मां रक्ष रक्ष स्मरभिल्लभल्लेः ॥१५॥
અનુવાદ–
નિસીમ કરુણાધાર છે, છે શરણ આપ પવિત્ર છો સર્વજ્ઞ છે નિર્દોષ છો ને સર્વ જગતના નાથ છે ! હું દીન છું હિમ્મત રહિત છું, શરણ આવ્યું આપને, આ કામરૂપી ભિલથી રક્ષા મને રક્ષે મને. ?પા
ભાવાર્થ...
હે ભગવન્! અપાર કરુણાનિધાન! શરણાગત વત્સલ! પુણ્ય પવિત્ર ! સર્વજ્ઞ! નિષ્ફટક-નિર્દોષ ! વિશ્વનાથ જગાતે! દીન-હીન–હતાશ ને આપણે શરણે આવેલા મને કામ ભિલના ભાલાથી રક્ષે, બચાવે. (૧૫)
For Private And Personal Use Only