________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-ક ૯પ કુમ
કષાય વિષ્ણુ પિડા અનેક, થાતા કષાય જરૂર જગમાં, હું ચેતન ! સંસાર-વૃક્ષનું, મૂળ એ જ કષાય છે,
એ મહાન દેષ કષાય તજતા,
દ
કષાય વગર સૌંસારની અનેક હાય ત્યારે પીડાઓ જરૂર થાય છે. તેા હું ચેતન ! તેને તજીને સુખી થા.
"6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારમાં નવ સાંપડે, અનેક પીડાએ નકે;
""
: ૪૧ :
૧૮
જીવન સુખી થાય છે. થાય નહિ અને કષાયે સંસારવૃક્ષનું મૂળ જાય છે, ઉપજાતિ.
પીડા
૧૮
કષાયના સહુચારી વિષયના ત્યાગ,
समीक्ष्य तिर्यङनरकादिवेदनाः, श्रुतेक्षणैर्धर्मदुरापतां तथा । प्रमोदसे यद्विषयैः सकोतुकैस्ततस्तवात्मन् ! विफलैव चेतना | १९| તિય ચ નારીની વેદના, શાસ્ત્રરૂપ-નેત્રાવડે, તેમજ મુશ્કેલી ધ પ્રાપ્તિ, હૃષ્ટિએ આવી ચડે; છતાં કુતુઢળવાળા વિષયમાં, દિલ આનન્દ આવતા, હે ચેતન ! તેથી જાણવું, જીવન નકામુ વિતાવતા. ૧૯ શારૂરુષ આંખેથી તિય ́ચ, નારકી વિગેરેની વેદનાને જાણી, તેમજ ધર્મો મળવાની મુશ્કેલી પણ જાણી, તેમ છતાં પણ કુતુહલવાળા વિષયેામાં તુ આનંદ માનશે તે હું ચેતન ! તારું' ચેતન પણ તદ્દન નકામુ છે. ૧૯
""
કષાયના સહુચારી પ્રમાદના ત્યાગ, चौरैस्तथा कर्मकरैर्गृहीते, दुष्टैः स्वमात्रेऽप्युपतप्यसे त्वम् । पुष्टैः प्रमादेस्तनुभिश्च पुण्यधनं न किं वेत्स्यपि लुटयमानम् ॥२०॥ તસ્કર અગર તુજ નેકરા, દિ ધન ચારી જાય છે, તપતે જરા એ ધન લુંટાતા, દિલ અતિ દુ:ખાય છે; પુષ્ટ અગર પાતળા પ્રમાદ, પુણ્ય ધનને લૂંટતા ? એ જાણતા જરીયે નથી, શું પુણ્ય થાથે ખૂટતા. ૨૦
For Private and Personal Use Only