________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ ૬ મ
न वेत्सि किं घोरजले निपात्य से, नियंत्र्यसे श्रृंखलया च सर्वतः ॥ १४ ॥ થયેલ અગાઉના પાપથી સંસારમાં આળ્યે અરે, ગુણવાનના ગુણ પેખતા, ઇર્ષ્યા પછી શાની કરે? આવા કરેલા પાપથી, ་ડા પાણીમાં ઉતરે, અંધાય મજબૂત સાંકળે, નહિ જાણતા દિલમાં ખરે. ૧૪
"<
અરે! પહેલાં પણ તું પાપથી સંસારમાં પડ્યો છે, ત્યારે વળી ફરીથી પણ ગુણવાન ઉપર ઇર્ષ્યા ક્રમ કરે છે? આ પાપથી તું ઊંડા પાણીમાં ઉતરે છે અને તારે આખે શરીરે સાંકળે! બંધાય છે તે શું તુ જાણતા નથી ? ” ૧૪ વંશસ્થવૃત્ત.
ઃ ૪૩ :
કષાયથી સુકૃત્યના નાશ.
कष्टेन धर्मो लवशो मिलत्ययं, क्षयं कषायैर्युगपत्प्रयाति च । अतिप्रयत्नार्जितमर्जुनं ततः, किमझ ! ही हारयसे नभस्वता ॥ १५ ॥ મહાકટે જરા જરા કાંઇ, ધર્મ કાર્ય સધાય છે, કષાય કરતાં નાશ તેના, એક સપાટે થાય છે; હું મૂર્ખ ! મહાકટે મળેલુ, હેમ ચાલ્યું જાય છે,
66
કષાયરૂપ એક ટુંકમાં, સદંતર નાશ જણાય છે. ૧૫ મહાષ્ટથી જા જા કરીને “ધ” પ્રાપ્ત થાય છે તે કાય કરવાથી એક સપાટામાં એકદમ નાશ પામે છે. હું મૂર્ખ'! મહાકષાયથી મેળવેલુ સાનુ એક ફુંક મારીને કેમ ઊડાવી દે છે?” ૧૫ વાસ્થ. કષાયથી થતી હાનિની પરંપરા.
शत्रुभवन्ति सुहृदः कलुषीभवन्ति,
धर्मा यशांसि निचितायशसीभवन्ति ।
For Private and Personal Use Only