________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आमुख
આ અનાદિ સંસારમાં મુખ્યતાએ દરેક પ્રાણીને ક્રમિક વિકાસ થયેલા હાય છે. સૂક્ષ્મ નિગેાદથી માંડીને ખાર નિગેાદ–પૃથ્વી-અતેજસ્-વાયુ અને વનસ્પતિક્ષયાદિ અનેક પરિસ્થિતિઓ(stages)માંથી પસાર થઈને વિકલેક્રિય અને તિર્યંચ પંચે ક્રિયાદિ અવસ્થા ઉલ્લુ ધ્યા પછી દુલભ માનવજીવન પર્યંત આપણે આવ્યા છીએ. આ માનવજીવનમાં પણ આક્ષેત્ર, પંચેંદ્રિય—સંપૂર્ણતા, સદ્ગુરુર્યેાગ અને વસ્તુધર્માંની એળખાણ વિગેરે પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે. આવે! માનવજન્મ પ્રાપ્ત થયા પછી સ્વગેાચર પ્રશ્ન( intution )થાય છે કે મારું કતવ્ય શું છે ? શાસ્ત્રો તેને ઉત્તર આપે છે કે જે પરિસ્થિતિ તને વ્યાવહારિક રીતે પૂર્વ સયેાગાનુસાર પ્રાપ્ત થઇ છે તેને નીભાવી લઈને અહિરાત્મભાવ ( Physical expression ) તજી અંતરાત્મભાવમાં સ્થિર થઈ સર્વાં સંજોગાને તટસ્થ દષ્ટા બની જા ! અને દર્શન, જ્ઞાન, ચારિત્રના અધ્યાત્મમાર્ગીમાં વૈરાગ્યપૂર્વક પ્રગતિ ! એ પ્રગતિ એ જ માનવજીવનની સાર્થંકતા છે, કેમકે સદ્દજ્ઞાન અને સન્ક્રિયાના સુંદર નિમિત્તો મેળવવાથી ફળ પણ અવશ્ય સુંદર મળે જ. તત્ત્વા સૂત્રમાં કહેલા સભ્યોનજ્ઞાનાત્રાળ મોક્ષમાર્થ:-એ સૂત્રાનુસાર વ્યવહાર અને નિશ્ચય—દષ્ટિબિંદુથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછીનું જ્ઞાન મુક્તિની પ્રાપ્તિ માટે ગણુત્રીવાળું બને છે અને તે જ્ઞાન વિરતિગુણ ઉત્પન્ન કરાવી આધ્યાત્મિક જીવનના આનંદ ઉત્પન્ન કરી મુક્તિના સીધા માર્ગ ઉપર પ્રાણીને મૂકે છે.
વસ્તુસ્થિતિ આમ હાઈ અધ્યાત્મની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર મહારાજાએ કહ્યું છે કે ભાત્માનં ધિય વંચાવાવામાઆત્માને ઉદ્દેશીને પાંચ આચાર ( નાનાચારાદિ )ની સાધના કરવી તેનું નામ અધ્યાત્મ કહેવાય છે. આ અધ્યાત્મસ્વરૂપની પ્રાપ્તિથી આત્મામાં પ્રકટ શાંતિ અનુભવાય છે. જે શાસ્ત્રો એકાંત આમહિત
For Private and Personal Use Only