________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ય હું મ
: ૧૧૫ :
પ્રમાદરૂપ ચારને મળતાં તારા મનને રેકી રાખ–અટકાવ અને શીલાંગરૂપ મિત્રોની સાથે તેને નિરંતર જોક્યા કર. ૪૨
',
વંશસ્થ.
fi મત્સર-ત્યાગ
ध्रुवः प्रमादैर्भववारिधौ मुने !,
तव प्रपातः परमत्सरः पुनः ।
गले निबद्धोरुशिलोपमोऽस्ति चेत्
कथं तदोन्मज्जनमप्यवाप्स्यसि ॥ ४३ ॥
હે મુનિ ! ચારિત્ર પ્રમાદથી, સંસારસમુદ્ર નક્કી પડે, મસર ધરી બીજા ઉ૫૨, ખંધાય માટી એ પથ્થર ભારવડે તળે જતા, ઊંચા કિમ એ એ ઢાષવડે કરી કષ્ટ, જનમ વૃથા
શિલાવડે; આવશે ? ગુમાવશે. ૪૩ “ હે મુનિ ! તું પ્રમાદ કરે છે. તેને લીધે સૌંસારસમુદ્રમાં તારા પાત તે! જાણે નક્કી જ છે. પણ વળી પાછા બીજા ઉપર મત્સર કરે છે તે ગળે બાંધેલી મેાટી શિલા જેવા છે. ત્યારે પછી તે તું તેમાંથી ઊંચા પણ કેવી રીતે આવી શકીશ?” ૪૩ વશસ્થ.
“નિરા નિમિત્ત પરિસહુસહુન ”
महर्षयः केऽपि सहत्युदीर्या - प्युग्रातपादीन्यदि निर्जरार्थम् । कष्टं प्रसंगागतमप्यणीयोऽ-पीच्छन् शिवं किं सहसे न मिक्षो ! | ४४ ॥ જ્યારે મોટા મુનિ ઋષિઓ, નિજ કર્મ નિર્જરવા કરે, ઉદીરણા આતાપનાદિ, વિવિધ કષ્ટો તે તુમાક્ષની ઈચ્છા કરી, અલ્પ હૈ સાધુ ! શુદ્ધ ચારિત્ર વિષ્ણુ, સ‘સારમાં
જે
“ જ્યારે મોટા ઋષિમુનિઓ કની નિર્જરા માટે ઉદીરણા કરીને પણ આતાપનાદિ સહન કરે છે તે તું મેાક્ષની પૃચ્છા રાખે છે ત્યારે
For Private and Personal Use Only
આદરે; કવડે ડરે, ક્રૂરતા ક્રે. ૪૪