________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~ ૯પ નું મ
આ લેાક તારા ગુણેાને, આશ્રયી નમે છે તુજને, ઉપષિ ઉપાશ્રય આહાર શિષ્ય આપતા તેએ અને; હવે જો ગુણ વિના જ, તુ ઋષિ વેશને ધરતા હશે, તે જાણવું તારી ગતિ જ, એ ઠંગના જેવી જ થશે.
૮
66 આ લેાક તારા ગુણેને આશ્રયીને તને નમે છે અને ઉદ્ધિ, ઉપાશ્રય, આહાર અને શિષ્યા તને આપે છે. હવે જો ગુણ વગર ષિ( યતિ )ને વેશ તું ધારણ કરતા હોઇશ તે ઠગના જેવી તારી ગતિ થશે. ૮. વશસ્થવૃત્તમ.
""
તિપણાનું સુખ અને ફરજ.
नाजीविका प्रणयिनीतनयादिचिन्ता,
: ૯૭ :
नो राजभीश्च भगवत्समयं च वेत्सि । शुद्धे तथापि चरणे यतसे न भिक्षो !,
तत्ते परिग्रहभरो नरकार्थमेव ॥ ९॥ આજીવિકા સ્ત્રી પુત્ર વિગેરે-ની તને ચિન્તા નથી, નથી છીક રાજ્ય તરફની, વાકેફ્ થઇ સિદ્ધાંતથી; સિદ્ધાંત પુસ્તકા સાથમાં, ચારિત્ર યત્ન કરીશ નહીં, તે એ વસ્તુઓના પરિગ્રહ, નરક ગતિ માટે સી.
૯
EL
તારે આવિકા, સ્ત્રી, પુત્ર વિગેરેની ચિંતા નથી, રાજ્ય તરફની ખીક નથી, અને ભગવાનનાં સિદ્ધાંતા તું જાણે છે. અથવા સિદ્ધાંતનાં પુસ્તકા તારી પાસે છે, છતાં પણ હું યતિ ! જો તું શુદ્ધ ચારિત્ર માટે યત્ન કરીશ નહિ તે પછી તારી પાસેની વસ્તુને ભાર( પરિગ્રહ ) વસ તતિલકા,
નરક માટે જ છે. ૯.
જ્ઞાની પણ પ્રમાદને વશ થાય-તેનાં એ કાર્તા. शास्त्रज्ञोऽपि धृततोऽपि गृहिणीपुत्रादिबंधोज्झितोऽव्यंगी ययतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये ।
For Private and Personal Use Only