________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૮૨ :
અધ્યાત્મ
ગુણુ ઉપર મત્સર કરનાર, દાન પૂજા તપસ્યા કરે, આવશ્યક ક્રિયાથકી પણુ, હું માક્ષ લક્ષ્યોને વરે; માંદે રસાયણ ખાચ મહુ, પણ કુપ જે ભેજન કરે, સાજો ન થાયે એથી, દૃષ્ટાંત એ નજરે તરે. ૧૧
ગુણ ઉપર મત્સર કરનાર પ્રાણી તપશ્ચર્યાં, આવશ્યક ક્રિયા, દાન અને પૂજાથી મેાક્ષે જતા નથી. જેમકે માંદા માણસ જો અપથ્ય ભેજન કરતા હાય તેા પછી તે ગમે તેટલુ રસાયણ ખાય તે પણ તે સાજો વંશસ્થવૃત્ત.
ન થાય. ૧૧
શુદ્ધ પુણ્ય અલ્પ હોય તા પણ સારું.
मंत्रप्रभारत्नरसायनादिनिदर्शनादल्पमपीह शुद्धम् । दानार्चनावश्यक पौषधादि, महाफलं पुण्य मितोऽन्यथान्यत् ॥ १२ ॥ મત્ર પ્રભા રત્નરસાયણ, દૃષ્ટાંતથી જ જણાય છે, દાન પૂજા આવસ્યક પૌષધ, ધર્મી કમતી થાય છે; બહુ થાડા પણુ શુદ્ધ થાતા, મહાફળને આપતા, વિશેષ પણ અશુદ્ધ થાતા, મેાક્ષફળ નહિ પામતા. ૧૨
મંત્ર, પ્રભા, રત્ન, રસાયણ વિગેરેમાં દૃષ્ટાંતથી (જણાય છે કે) દાન, પૂજા, આવશ્યક, પૌષધ વિગેરે ( ધર્મક્રિયા ) બહુ થેાડાં હોય તા પણ જો શુદ્ધ હાય તેા તે મહાફળને આપે છે, અને બહુ હાય છતાં અશુદ્ધ હાય ! મેાક્ષરૂપ ફળ આપતાં નથી. ૧૨ ઉપજાતિ.
ઉક્ત અર્થ દૃષ્ટાંતથી બતાવે છે.
दीपो यथाल्पोऽपि तमांसि हन्ति, लवोऽपि रोगान् हरते सुधायाः । तृण्यां दहत्याशु कणोऽपि चाग्ने
धर्मस्य लेशोऽप्यमलस्तथांहः ॥ १३ ॥
For Private and Personal Use Only