________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૭૮ :
અધ્યાત્મ“જેવી રીતે તને તારા પિતાના ગુણોની પ્રશંસા વહાલી છે તેવી જ રીતે બીજાઓને પણ પિતાના ગુણની પ્રશંસા વહાલી હોય છે, તેથી મત્સર તજી દઈને તેઓના ગુણની પ્રશંસા સારી રીતે કરવા માંડ જેથી તને પણ તે મળે (એટલે તારા ગુણોની પણ પ્રશંસા થાય) કારણ કે વહાલી વસ્તુ આપ્યા વગર વહાલી વસ્તુ મળતી નથી.” ૩ ઉપજાતિ. પિતાની ગુણસ્તુતિ અને દોષનિંદામાં મન ન રાખવું. जनेषु गृह्णत्सु गुणान् प्रमोदसे,
તો મવિત્રી મુખરિતા તા | गृह्णत्सु दोषान् परितप्यसे च चेद्,
भवन्तु दोषास्त्वयि सुस्थिरास्ततः ॥४॥ હર્ષ થાય જ્યારે તારા, ગુણની સ્તુતિ બીજા કરે, તે જાણવું પામેલ ગુણની, શૂન્યતા તેથી ઠરે, દેષ તમારા બેલતાં કેઈ, ખેદ દિલમાં આવશે, તે દેશ નિશ્ચય જાણવા, એ તમારામાં દઢ થશે. ૪
બીજા માણસે તારા ગુણની સ્તુતિ કરે ત્યારે તું હર્ષ પામીશ તો તારામાં ગુણની શૂન્યતા થશે, અને લોકે તારા દોષ ગ્રહણ કરે ત્યારે ખેદ પામીશ તો તે દોષ તારામાં નિશ્ચળ-દઢ થશે.” ૪. વંશસ્થ,
શત્રુગુણપ્રશંસા. प्रमोदसे स्वस्य यथान्यनिर्मितः,
स्तवैस्तथा चेत्मतिपंथिनामपि । विगर्हणैः स्वस्य यथोपतप्यसे,
तथा रिपूणामपि चेत्ततोऽसि वित् ॥५॥ તુજ શત્રુગુણની પ્રશંસા, જ્યારે અવરથી સાંભળે, તારી પ્રશંસા મુજબ તેમાં, હર્ષ આવે તે પળે;
For Private and Personal Use Only