________________
૧ર
જોઈયે તેટલા પ્રમાણમાં ઝળકતી નથી. આ દષ્ટિએ તે આ પ્રતિ મધ્યમ જ ગણાય પ્રતિના અંતમાં નીચેની પ્રશસ્તિ છે–
कल्पाध्ययनमष्टमं श्रीभद्रबाहुस्वामिभिः प्रत्याख्यानपूर्वान्निhढं दशाश्रुतस्कन्धमध्यगतम् ॥ ग्रंथाग्रं १२१६ ॥ संवत् १५१४ वर्षे । माघ सुदि २ सोमे । मंत्रि देवालिखितं ।
Iળા માથારાથરણ[]=ાને જે મત્રીશ્વર: રાવડા તત્પત્ની નિષ”મરિचतुरा संशोभते देमतिः। तत्पुत्रो गुणराजमन्त्री निपुणः पासादिपुत्रान्वितो । भार्यासपिणिराजितो विजयते लक्ष्मीयुतो धर्मवान् ॥१॥ तेन मातृप्रमोदायाऽलेखि श्रीकल्पपुस्तकम् । वृद्धशाखातपोगच्छे श्रीज्ञानकलशाद् गुरोः ॥२॥ विद्यागुरोरुपाध्यायऽचरणकीर्तिपदो जुषां। विजयात् सिन्धुमिश्राणांप्रदत्तं भक्तिभाजिनः॥३॥ श्रीपूज्य भ० श्रीविजयरत्नसूरीन्द्रगच्छाधिपे । पं० विजयसमुद्रगणीन्द्राणां दत्तं श्रीकल्पपुस्तकम् ॥ ..
નં. ૩૪૧૨ માં અધ્યાત્મરસિક શ્રીદેવચંદ્રજી કૃત ગામીતા તથા તત્તિનતની ૧૨ પાનાની પ્રતિ પણ સ્વર્ણાક્ષરી છે. આ પ્રતિની લિપિ તેમજ તેની ઝળક તદ્દન સાધારણ છે. પ્રતિના અંતમાં “ગુદા હોલ પદનાર્થ | મિત ર શુદિ ૧૨ ” એમ લખેલું છે. આ ડસા વહેરા તે શેઠ ડોસા દેવચંદ જ સમજવા.
ચિત્ર ચિત્રોના વિવિધ નમુના જેવા ઈચ્છનારે ૪. રૂરલ સંદીપ પ્રજ્ઞરિસર, સં. ૧૭ પત્ર ચિત્ર, જે. રૂક8 વ૫ત્ર વળા સવિત્ર આ ત્રણ પ્રતો તથા નં. રૂકર वर्तमान-अनागत-अतीत चोवीस जिन, वीस. विहरमानजिन भने सोळ सतीनां चित्र જિ. ૧૮૨૦ નારીનાં નિત્રો જોવાં.
નં. ૯૭ અને ૩૯૫ પ્રતમાં જે ચિત્ર છે તે સુંદર ભાવવાહી અને સ્વાભાવિક છે. જેમ કેટલાંક પ્રાચીન કલ્પસૂત્રાદિ પુસ્તકમાંનાં ચિત્રો બેઢબ અને અસ્વાભાવિક હોય છે. જેમ કે-પડખાભર ઉભેલ માણસ આદિના એક કાન એક આંખ આદિ શરીરનાં અર્ધા અવયવો જોઈ શકાય છતાં ચિત્રમાં બે આંખ બે કાન આદિને દેખાવ કરેલ હોય છે, તથા તેમણે પહેરેલ વસ્ત્રોને દેખાવ એ વિકૃત ચિતરેલો હોય છે કે માનો માણસોને કપડાની કોથળીમાં ગળા સુધી પૂર્યો હોય ઇત્યાદિ. આ પ્રસ્તામાં તેમ નથી. સ્વર્ણાક્ષરી પ્રતિનાં ચિત્રો સુંદર હોવા છતાં સ્વાભાવિક નથી. આ સિવાય તીર્થંકરેનાં સતીઓનાં અને નારકીનાં જે ચિત્રો છે તે સાધારણ છે અને સંભવતઃ ઓગણીસમી સદીમાં ચિતરાયેલાં છે.
અહીં ચિત્રોને જે સુંદર અસુંદર વિભાગ પાડવામાં આવ્યો છે તે માત્ર મારી ધૂલ દષ્ટિએ જ. શાસ્ત્રીય ચિત્રકળાની દષ્ટિએ જેનાર આથી વિપરીત પણ કહે. ચહાય તેમ છે તથાપિ ચિત્રોની અપયેલ આ સૂચી તેમને પણ ઉપયોગી થઈ પડશે.
ઉપર જણાવ્યાથી અતિરિક્ત સૂત્રકૃતાંગસટીક આદિ કેટલીયે પ્રતના આદિ-અંતમાં તીર્થંકરાદિની સુંદર મૂર્તિઓ ચિતરેલી જોવામાં આવે છે. પરંતુ તે સૌની નેંધ ન લેતાં ફકત જુદી જુદી જાતના ચિત્રોના નમુના એકી સાથે જોવા મળે તેવાની જ અહીં સુચી આપી છે.
સાંધેલ પુસ્તક–વાચકે! તમે કદાચ દુનીઆમાં ઘણુંય ફર્યા હશે અને ઘણા સ્થળનાં કિમતી પુસ્તકાલયો તથા તેમાંનો દર્શનીય ગ્રંથવિભાગ આદિ જોયેલ હશે તથાપિ લીબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન સુધેલ પુસ્તકો જેવાં સાંધેલ પુસ્તકે જોવાની નસીબદારી તમને કયાંય નહીંજ સાંપડી હોય, અને એટલે જ આગ્રહ કરૂં છું કે તમે કયારે પણુ લીબડીના પાધરમાં થઈને પસાર થાઓ ત્યારે આ ભંડારના દર્શનીય વિભાગને અને ખાસ કરીને તેમાંનાં સાંધેલ પુસ્તકોને જવાનું ન વિસરતા.