________________
સત્તાસ્વરૂપ :પંડિત ભણચંદ્રજી રચિત હિન્દી ગ્રંથ. આ પુસ્તક ગુજરાતીમાં પ્રસિદ્ધ થયું છે. આ પુસ્તકમાં, અહંતનું સ્વરૂપ જાણી ગૃહિત મિથ્યાત્વ ટાળવાનું સ્વરૂપ બહુ સારી રીતે સમજાવેલ છે.
સમભંગી :
(૨)
(3)
(૧) સ્યાત્ અસ્તિ,
(૨)
સ્યાત્ નાસ્તિ,
(૩) સ્યાત્ અસ્તિ અને નાસ્તિ,
(૪)
(૫)
(૬)
(૭)
(૧)
(૨)
(૩)
સર્વ વસ્તુ સ્વરૂપાદિથી અશૂન્ય છે. પરરૂપાદિથી શૂન્ય છે.
બન્નેથી (સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી) અશૂન્ય અને શૂન્ય છે.
(૪) બન્નેથી (સ્વરૂપાદિ અને પરરૂપાદિથી) એકી સાથે અવાચ્ય છે,
ભંગોના સંયોગથી કથન કરતાં
અશૂન્ય અને અવાચ્ય છે.
શૂન્ય અને અવાચ્ય છે.
અન્ય, શૂન્ય અને અવાચ્ય છે.
સ્યાત્ અવકતવ્ય,
સ્યાત્ અસ્તિ અને અવકતવ્ય,
સ્યાત્ નાસ્તિ અને અવ્યકતવ્ય,
સ્યાત્ અસ્તિ નાસ્તિ અને અવ્યકતવ્ય
(૫)
(૬)
(૭)
(૧)
(૨)
દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે-કહેવામાં આવતાં ‘અસ્તિ’છે. દ્રવ્ય પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ -ભાવે કહેવામાં આવતાં ‘નાસ્તિ’છે, (૩) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે
ક્રમથી કહેવામાં આવતાં ‘અસ્તિ અને નાસ્તિ’ છે. (૪) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે-અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે યુગપદ્ કહેવામાં આવતાં અવકતવ્ય છે.
જ
૯૪૩
(૫)
દ્રવ્ય સ્વદ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવે- અને યુગપદ્ સ્વપરદ્રવ્ય -ક્ષેત્રકાળ-ભાવે કહેવામા આવતા ‘અસ્તિ અને અવકતવ્ય’ છે, (૬) દ્રવ્ય પરદ્રવ્ય -ક્ષેત્ર-કાળ-ભાવે-અને યુગપદ્ સ્વપરદ્રવ્ય-ક્ષેત્ર
કાળ-ભાવે કહેવામાં આવતાં ‘નાસ્તિ અને અવકતવ્ય‘ છે. દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે-અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપદ્ સ્વપર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં ‘શાસ્તિ,નાસ્તિ અને અવકતવ્ય‘ છે.
(*)
(૧)
દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાથી છે.
(૨) દ્રવ્ય પરચતુષ્ટયની અપેક્ષાથી નથી.
(૩)
દ્રવ્ય ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી છે અને નથી.
(૪) દ્રવ્ય યુગપદ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી અવક્તવ્ય છે.
(૫) દ્રવ્ય સ્વચતુષ્ટયની અને યુગપદ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી છે અને અવકતવ્ય છે.
(૬) દ્રવ્ય પરચતુષ્ટયની અને યુગપદ સ્વપરચતુષ્ટયની, પરચતુષ્ટયની અને યુગપદ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી છે નથી અને અવકતવ્ય છે. એ પ્રમાણે અહીં સમભંગી કહેવામાં આવી.
સત્વ :સત્પણું, હયાતપણું, વિદ્યમાનપણું, હયાતનો ભાવ છે એવો ભાવ (૨) સતપણું; (અભેદનયે) દ્રવ્ય; સત્તા (૩) સત્પણું; (અભેદ નયે) દ્રવ્ય. (૪)
કસ.
સુશ્રુતનો પરિચય શાંત રસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે.સૂર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે. એવાં શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.
સત્શાહનું સ્વરૂપ સત્શાસ્ત્ર તે છે કે જે સર્વજ્ઞ વીતરાગનું બોધેલું હોય, કોઈ વાદી પ્રતિવાદી જેનું ઉલ્લંઘન કરી શકે નહીં એવું હોય, પ્રત્યક્ષ અને અનુમાન