________________
શીલત ત્રણ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એમ મળીને સાત શીલ વ્રત છે. ત્રણ | શ્રદ્ધઃશુદ્ધઉપયોગી ગુણવ્રતોનાં નામ
શથિ નિર્લોભ, પરમ પ્રમાણિક (૨) પવિત્ર, ઉજજવળ (૩) બાહ્ય મલાદિક (૧) દિવ્રત
રહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ શુચિ છે. (૪) પરમ વિશુદ્ધિરૂપ (૫) (૨) દેશવ્રત અને
પવિત્ર, ઉજજવળ, નિર્મળ (૬) ભકિત, અતિશય પ્રેમ, પવિત્રતા, સ્વચ્છતા, (૩) અનર્થદંડત્યાગવૃત.
ઉજજવળ. ચાર શિક્ષાવ્રતનાં નામ
શિમય :પવિત્ર (૧) સામાયિક
શદદ દ્રવ્યાર્દીિકનય:૫રના આશ્રય વગરનું પવિત્ર દ્રવ્ય તે શુદ્ધ છે, આર્થિક એટલે (૨) પ્રોશોપવાસ,
નિર્મળ વસ્તુને જોવાનું પ્રયોજન અને નય એટલે તેનું જ્ઞાન, શુદ્ધ દ્રવ્યને (૩) ભોગપભોગપરિમાણવ્રત
જોવાનું જેનું પ્રયોજન છે તે જ્ઞાનના અંશને શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહેવાય છે. (૪) વૈયાવ્રત.
આચાર્યદેવ કહે છે કે શુદ્ધ સ્વભાવનો અર્થી થઈને જો! તો પર દ્રવ્યનું શેરડો લીસોટો
અકર્તાપણું જણાશે અને પોતાના સ્વભાવનો જ કર્તા જણાશે, શુદ્ધ શોક દિલગીર, ખેદ (૨) પોતાને લાભદાયક લાગતા પદાથ૪નો વિયોગ થતાં સ્વભાવનું ગ્રહણ કરવાથી પર દ્રવ્યનું કર્તાપણું છૂટી જાય છે.
વિકળતા થવી તે શોક છે. (૩) પોતાને ઈષ્ટનો અભાવ થતાં આર્નરૂપ શુદઆદાત્મ તત્વપ્રવૃત્તિરૂપ ગ્રામય જ શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ મુનિપણું જ પરિણામ થાય તેને શોક કહે છે.
શુદ્ધ વિકાર રહિત, નિર્મળ. (૨) રાગ-દ્વેષ-મોહણાંથી રહિત ભાવને શુદઅદ થોચ :અફસોસ, ખેદ (૨)
કહેવાય છે. (૩) કષાયરહિત શુદ્ધ (૪) વિકાર રહિત, નિર્વિકાર. (૫) શોધક : ઈચ્છક, ઈચ્છુક
રાગ-દ્વેષ-કામ-ક્રોધ-માન-માયા-લોભાદિ વિકારો-મળોથી રહિત સિદ્ધ શોભે પણિમે (નોધ શોભે =બોધ સમજાય.)
આત્માની શુદ્ધતાને પ્રગટ કરે છે. (૬) પવિત્ર (૭) રાગાદિ રહિત (૮) શોભાસ્પદ સુંદર
અરાગભાવ શોષ હદયનો અંતરદાહ
શુદ્ધ અંતત:શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ પરમ ભાવસ્વરૂપ છે. થીય પવિત્રતા, શુચિતા, વીતરાગી, પવિત્રતા. (૨) નિર્લોભતા (૩) તે વર્તમાન નિર્મળ નિર્વિકાર વીતરાગી જ્ઞાન પર્યાયથી જાણવા યોગ્ય છે.
શુભ પરિણામપૂર્વક લોભનો ત્યાગ તે શૌચ (૪) શુભ પરિણામ પૂર્વક લોભનો સમ્યગ્દર્શનનું ધ્યેય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ત્યાગ તે શોચ. વીતરાગી-નિર્વિકલ્પ ક્ષમા અને શૌચને ઉત્તમક્ષમાં અને
પરિણામથી રહિત છે. બંધના કારણથી તો રહિત પણ મોક્ષના કારણથી ઉત્તમશૌચ કહે છે. તે આ સૂવનું કારણ નથી. (૫) શોક, ફિકર, પસ્તાવો,
ભગવાન આત્મા રહિત છે. ખેદ
દ્ધ આત્મસ્વભાવ :કેવળજ્ઞાન શુદ્ધાત્મપ્રકાશન :ચારિત્રદશામાં વર્તતું જે ઉગ્ર શુદ્ધાત્મપ્રકાશન તેને જ અહીં
શુદ્ધ આત્મસ્વરૂપ સુપ્રભાત કેવળજ્ઞાન શુદ્ધાત્મપ્રકાશન ગયું છે. જેનો સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને અભાવ છે. બાકી શુદ્ધ આત્માનુભવ :નિરુપાધિપણે જીવદ્રવ્ય જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ દર્શન-અપેક્ષાએ તો સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ શુદ્ધાત્માનું પ્રકાશન છે જ.
આવે એનું નામ શુદ્ધાત્માનુભવ છે.