________________
૮૧૧ શાંતરસ= તે અલૌકિક રસ છે. એકલા જ્ઞાતાના રસમાં || રહોલ્યાખ્યાન અતિચાર સ્ત્રી-પુરુષના એકાંતમાં થયેલી ક્રિયા બીજાની ગુમક્રિયાને પુય-પાપનો ઉપાધિના ભાવ વગર આત્મામાં અંશે પણ
ગુપ્તરૂપથી જાણીને બીજા પાસે પ્રગટ કરી દેવી તેને રહોભ્યાખ્યાન નામનો એકાગ્ર થાય ત્યારે શાંતરસ આવે છે. તે શાંતરસ
અતિચાર કહે છે. આત્માનોરસ છે.
રહોલ્યાખ્યાન કોઈ ખાનગી વાત પ્રગટ કરવી તે. (૬) જ્ઞાનમાં જે શ્રેય આવ્યું તેમાં તદાકાર થવું અને બીજા રોયની ઈચ્છા ન રાંકાઈ ભિખારીવેડા રહેવી તેને રસ કહેવાય છે. પૈસાથી, સ્ત્રીથી કે બાહ્ય કોઈ વસ્તુથી ત્રણ કાળ રાંકો :ભિખારી, બિચારો ત્રણ લોકમાં રસ કે સુખ આવતું નથી, પણ પોતે આત્માએ બીજું ભૂલીને જે રાગ અસ્વભાવભાવ, અંધકાર, અશુચિ, જડ,દુઃખરૂપ, વિષકુંભ, રોગ પોતાને શેયમાં રાગભાવે લીનતા કરી તેનું નામ રસ કે મજા કહેવાય છે. બીજી રસની જાણતો નથી કે પરને જાણતો નથી. તે જ્ઞાન વડે જણાવા યોગ્ય છે, પણ તે વ્યાખ્યા નથી. બહારથી રસ આવતો નથી પણ પોતે લીનતા જયાં કરે તેને જાણતો નથી તેથી જડ છે. (૨) વિકાર (૩) ચાર પ્રકારની માયા, ચાર રસ કહેવાય છે. આ રસની સર્વ વ્યાપક વ્યાખ્યા છે. (૭) ખાટો, મીઠો, પ્રકારના લાભ, ચીભેદ, નપુંસકભેદ, પુરુષભેદ, રતિ અને હાસ્ય આવા તેર કડવો, તીખો અને કષાયેલો. એ પાંચ પ્રકાર (૭) પુલમાં પાંચ પ્રકારના કષાયો રાગ છે. (૪) જે પ્રીતિરૂપ રાગ છે તે બધોય જીવને નથી. આ દયા, રસ છે. કડવો, કષાયલો(કડવો-તૂરો) , ખાટો, તીખો, અને મીઠો. આ પાંચે
દાન, વ્રત, તપ, ભકિત ઈત્યાદિ શુભરાગ છે-તે બધોય જીવને નથી, કારણ કે રસ આત્મામાં નથી. (૯) શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, તે પુદગલદ્રવ્યના પરિણામમય છે, અને તેથી અનુભૂતિથી ભિન્ન છે. આકરી બીભત્સ અને અદ્ભુત એ આઠ રસ છે. તે લૌકિક રસ છે. નવમો શાંતરસ છે વાત, ભાઈ! અહીં કહે છે કે જે મહાવ્રતના પરિણામ છે તે પુલના તે એલૌકિક રસ છે.
પરિણામ છે. સ્વભાવમાં તો એવો કોઈ ગુણ નથી જે રાગરૂપે પરિણમે, છતાં ૨સના ભાવ :રાગરૂપી ઘેલછા
પર્યાયમાં જે રાગ થાય છે તે નિમિત્તને આધીન થતાં થાય છે. માટે જે રાગ રસના ભાવથી રાગરૂપી ઘેલછાથી
થાય છે તેને પુદ્ગલના પરિણામમય કહ્યો છે, જુઓ, વ્યવહાર રત્નત્રયના રસાની રુથિ :રસમાં તદાકાર-એકાકાર થવું. (સ્વભાવના રસની રુચિ=એક જ્ઞાયકમાં ભાવને પણ પુલના પરિણામ કહ્યા છે. માટે જે વ્યવહાર રત્નત્રયથી એકાકાર લીન થવું.)
નિર્જરા થવી માને છે તે અચેતન પુલથી ચૈતન્યભાવ થવો માને છે. પણ ૨સપરિત્યાગ :જીભની લોલુપતા પર અંકૂશ,
એ ભૂલ છે. ૨વૃત્તિ :આસકતવૃત્તિ
ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાનપુજી પ્રભુ આનંદનો કંદ છે. પ્રીતિરૂપ રાગ ૨સિકપણે ઉલ્લાસથી, હોંશથી
સઘળોય તેને નથી કેમ કે તે પદુગલના પરિણામમય છે. ત્રિકાળી શુદ્ધ રહસુ રહસ્ શબ્દનો અર્થ અંતર અને અરહસ્ શબ્દનો અર્થ અનન્તર છે. અરહંમ્ ચૈતન્યના અંતરમાં ઢળેલી પર્યાય જે અનુભૂતિ તે અનુભૂતિથી રાગ ભિન્ન
એવું જે કર્મ તે અરહઃકર્મ કહેવાય છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયરૂપે સર્વ રહી જાય છે. આહાહ! ત્રિકાળી શુદ્ધ ઉપાદાનમાં નિમગ્ન થયેલી અનુભૂતિથી દ્રવ્યોના અનાદિયગુણને જાણે છે. એ રિકત કથનનું તાત્પર્ય છે.
રાગ સઘળોય ભિન્ન રહી જાય છે. ભાઈ! જેને પ્રીતિરૂપ રાગનો પ્રેમ છે, મંદ રહસ્ એટલે અંદરનું અને અહમ્ એટલે લગોલગ.
રાગનો પ્રેમ છે તેને ખરેખર પુદ્ગલનો પ્રેમ છે, તેને આનંદનો નાથ ભગવાન રહસ્ય:ભેદ (૨) છૂપો ભેદ, ગૂઢ વસ્તુ, મર્મ, તત્ત્વ, ગૂઢાર્થ
આત્માનો પ્રેમ નથી. જેને શુભરાગનો પ્રેમ છે તે આત્માના પડખે ચડયો જ