SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સંસ્કાર કરીને) લુહાર વડે, અણી કાઢવામાં આવી હોય છે. એવા તીક્ષણ | (૨૯) આત્મદ્રવ્ય, અકર્તનકે કેવળ સાક્ષી જ છે (કર્તાનથી), પોતાના કાર્યમાં તીરની માફક. | પ્રવૃત્ત રંગરેજને જોનાર પુરુષની (પ્રેક્ષકની) માફક. (૨૦) આત્મા દ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે, એવું છે. (૩૦) આત્મદ્રવ્ય, ભોકતૃનયે સુખ દુઃખાદિનું ભોગવનાર છે. હિતકારીઉનાળાના દિવસ અનુસાર પાકતા આમ્રફળની માફક. (કાળનયે આત્મદ્રવ્યની અહિતકારી અને ખાનાર રોગીની માફક, (આત્મા ભોકતાનયે સુખ સિદ્ધિ સમય પર આધાર રાખે છે, ઉનાળાના દિવસ અનુસાર પાકતી કેરીની દુઃખાદિને ભોગવે છે, જેમ હિતકારી કે અહિતકારી અને ખાનાર રોગી સુખ માફક.). કે દુઃખ ને ભોગવે તેમ.) (૨૧) આત્મદ્રવ્ય, અકાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખતી નથી, એવું (૩૧) આત્મદ્રવ્ય, અભોકતૃન કેવળ સાક્ષી જ છે, હિતકારી, અહિતકારી અન્નને છે, કૃત્રિમ ગરમીથી પકવવામાં આવતા, આમ્રફળની માફક. ખાનાર રોગીને જ જોનાર વૈધની માફક. ( આત્મા અભોકતા નયે કેવળ (૨૨) આત્મદ્રવ્ય, પુરુષાકાર નયે જેની સિદ્ધિ ચત્ન- સાધ્ય છે, એવું છે. જેને સાક્ષી જ છે. ઈકતા નથી, જેમ સુખ દુઃખ ને ભોગવનાર રોગીને જોનાર જે પુરુષકારથી લીંબુનું ઝાડ, પ્રાપ્ત થાય છે (ઉગે છે ) એવા પુરુષકારવાદીની વૈધ છે તે તો કેવળ સાક્ષી જ છે તેમ.) ૪૧ માફક (પુરુષાર્થન, આત્માની સિદ્ધિ પ્રયત્નથી થાય છે. જેમ કોઇ (૩૨) આત્મદ્રવ્ય, ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, પુરુષાર્થવાદી મનુષ્યને પુરુષાર્થથી લીંબનું ઝાડ પ્રાપ્ત થાય છે. તેમ.). થાંભલા વડે માથું ભેદતાં દષ્ટિ ઉત્પન્ન થઇ ને, જેને નિધાન મળે છે. એવા (૨૩) આત્મદ્રવ્ય, દેવનયે જેની સિદ્ધિ અયત્ન સાધ્ય છે. (યત્ન વિના થાય છે), અંધની માફક.( ક્રિયાનયે આત્મા અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય, એવું છે. પુરુષકારવાદીએ દીધેલા લીંબુના ઝાડની અંદરથી જેને (યત્ન વિના, એવો છે. જેમ કોઇ અંધ પુરુષને પત્થરના થાંભલા સાથે માથું ફોડવાથી, દેવથી) માણેક પ્રાપ્ત થાય છે, એવા દેવવાદી ની માફક. માથામાંના લોહીનો વિકાર દૂર થવા ને લીધે, આંખો ખૂલી જાય અને (૨૪) આત્મદ્રવ્ય, ઇશ્વરનવે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં નિધાન પ્રાપ્ત થાય, તેમ.). આવતા મુસાફરનામ બાળકની માફક. (૩૩) આત્મદ્રવ્ય, જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે, ચણાની (૨૫) આત્મદ્રવ્ય, અનીશ્વરનવે સ્વતંત્રતા ભોગવનાર છે. હરણને સ્વચ્છેદે મુઠ્ઠી દઈને ચિંતામણિ ખરીદનાર એવો જે ઘરના ખૂણામાં રહેલો વેપારી, (સ્વતંત્રપણે, પોતાની મરજી અનુસાર) ફાડી ખાતા, સિંહની માફક. તેની માફક. (જ્ઞાનનયે આત્માને, વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ થાય છે. જેમ (૨૬) આત્મદ્રવ્ય, ગુણીના ગુણગ્રાહી છે, શિક્ષણ વડે જેને કેળવણી આપવામાં ઘરના ખૂણામાં બેઠેલો વેપારી ચણાની મુદી દઇને, ચિંતામણિ ખરીદી લે, આવે છે, એવા કુમારની માફક. તેમ.) (૨૭) આત્મદ્રવ્ય, અક્ષુણીનયે કેવળ સાક્ષી જ છે (ગુણગ્રાહી નથી), શિક્ષક વડે (૩૪) આત્મદ્રવ્ય, વ્યવહારનવે બંધ અને મોક્ષને વિષે દૈતને અનુસરનારું છે, બંધક જેને કેળવણી આપવામાં આવે છે એવો જે કુમાર, તેને જોનાર પુરુષની (બંધકરનાર) અને મોચક (મુકત કરનાર), એવા અન્ય પરમાણુની માફક.( (પ્રેક્ષકની) માફક. વ્યવહારનયે આત્મા બંધ અને મોક્ષમાં (પુદગલ સાથે) દૈતને પામે છે, જેમ (૨૮) આત્મદ્રવ્ય, કર્તુનયે રંગરેજની માફક, રાગાદિ પરિણામોનું કરનાર છે, તે પરમાણુના બંધને વિષે તે પરમાણુ અન્ય પરમાણું સાથે સંયોગ પામવારૂપ અથાત્ આત્મા કર્તાનયે રાગાદિ પરિણામોનો કર્તા છે, જેમ રંગારો દૈતને પામે છે, અને પરમાણુના મોક્ષને વિષે તે પરમાણુ અન્ય પરમાણુથી રંગકામનો કરનાર છે, તેમ.) છૂટો થવા રૂપ દૈતને પામે છે, તેમ.) ૪૪
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy