SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાખ્યાન એ એક જ જીવને કર્તવ્ય છે. બીજું શું કરવું છે, ભાઇ ? શું આ | પ્રત્યાહાર વિષય વિકારમાંથી વ્યવસ્થિતપણે ઈન્દ્રિયોને પાછી વાળવી, વિરમાવવી કરવા જેવું નથી ? વસ્તુનો જેવો જ્ઞાનસ્વભાવ છે. તેવી જ્ઞાન પરિણતિ પ્રગટ તે પ્રત્યાહાર, વિષયવિકારે ન ઈન્દ્રિય જોડે, તે ઈહા પ્રત્યાહારો રે. (૨) કરીને એમાં કરવું તે એક જ કરવા લાયક છે. (૭) પ્રત્યાખ્યાનનો અર્થ ત્યાગ યોગના આઠ માંહેનું પાંચમું અંગ,-ઇધ્ધિોના વિષયોમાં નિવારવાનું. છે. વિષયો પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાને બદલે તેમાં આસક્તિ કરવી (યોગ). મનની પ્રવૃત્તિને સંકોચી લેવાથી, જે માનસિક સંતોષ થાય છે, તેને તેવાપ્રત્યાખ્યાન છે. (૮) શુદ્ધ ઉપયોગમાં ઉગ્રપણે અંદર રમે, એનું નામ પ્રત્યાહાર કહે છે. જે પ્રશાન્ત બુદ્ધિ વિશુદ્ધતાસહિત મુનિ, પોતાની ઇન્દ્રિયો પ્રત્યાખ્યાન છે. (૯) ભવિષ્યકાળના રાગથી રહિત, તે પ્રત્યાખ્યાન છે. અને મનને, ઇન્દ્રિયોના વિષયોથી ખેંચી લઇ, જયાં જયાં પોતાની ઇચ્છા (૧૦) અન્ય દ્રવ્યનો ત્યાગ; વિરતિ; નિવૃત્તિ (૧૧) હું જ્ઞાતા-દ્રષ્ટા છું, હોય ત્યાં ત્યાં ધારણ કરે, તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. એવું ભાન થતાં તે જ ટાણે વીતરાગ થઇ જતો નથી અ૫રાગ-દ્વેષ થાય છે, પ્રત્યાખ્યાન નિશ્ચય ચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન એવું છે કે, સમસ્ત અગામી તે ટાળી સ્થિર થવું, તે પ્રત્યાખ્યાન છે. તેમાં અનંતો પુરુષાર્થ છે. તેમ કર્મોથી રહિત ચૈતન્યની પ્રવૃત્તિરૂપ (પોતાના) શુદ્ધોપયોગમાં વર્તવું, તે નિયમથી જાણવું કે પર તે હું નહિ, વ્રત અને અવ્રતના પરિણામ સિવાયના, પ્રત્યાખ્યાન. તેથી જ્ઞાની આગામી સમસ્ત કર્મોનું પ્રત્યાખ્યાન કરીને, જ્ઞાનના એકાગ્રતારૂપ પરિણામ, તે જ પ્રત્યાખ્યાન છે. (૧૨) વીતરાગ પોતાના ચૈતન્ય સ્વરૂપમાં વર્તે છે. ભવિષ્યકાળના રાગથી રહિત, તે ચિદાનંદ, શુદ્ધત્માની અનુભૂતિની ભાવનાના બળથી, ભવિષ્યમાં થનાર પ્રત્યાખ્યાન છે. (૨) શુદ્ધોપયોગનું, આચરણ ભોગોની વાંછારૂપ, રાગાદિનો ત્યાગ કરવો, તે નિશ્ચય પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન-કલ્પ :પ્રત્યાખ્યાનનો, વિધિ પ્રત્યાખ્યાન કષાય જે કષાયથી જીવ સમ્યદર્શન પૂર્વકના સકળ સંયમને ગ્રહણ કરી પ્રત્યાખ્યાનાવરણીય કોલ ક્યાય વેદનીય મોહનીય ક્મના ફળને ભોગવતો નથી શકે નહિ તેને પ્રત્યાખ્યાન કષાય કહેવાય છે. અહીં ચારિત્રની વિશેષ વિશેષ, નિર્મળતાની વાત છે. આત્મા, નિજાનંદ પ્રત્યાખ્યાના વરણ જે સકળ ચારિત્ર ન થવા દે, તેને પ્રત્યાખાનાવરણ કહે છે. સ્વરૂપમાં મસ્ત થઇ રમે છે. તેનું નામ ચારિત્ર છે. આવા આત્માના આનંદના પ્રત્યાખ્યાનાવરણ કયાય જે કષાયના ઉદયથી સંકળચારિત્ર ન હોય, જેથી સ્વાદિયા ધમ પુરૂષને ઇન્દ્રના ઇન્દ્રાસનના ભાગ, સડેલા તણખલા જેવા સર્વત્યાગ ન બની શકે તે પ્રત્યાખ્યાનાવરણ કષાય છે. તુચ્છ ભાસે છે. સ્વર્ગના દેવોને કંઠમાંથી અમૃત ઝરે, ને ભૂખ મટી જાય. એવા પ્રત્યાભિશાન :સ્કૃતિ અને પ્રત્યક્ષના વિષયરૂપ પદાર્થોમાં સંબંધરૂ૫ જ્ઞાનને, ભોગ સમકિતીને, આત્માના આનંદ પાસે, ઝેરના પ્યાલા જેવા લાગે છે. પ્રત્યાભિજ્ઞાન કહે છે. જેમ કે, આ તે જ મનુષ્ય છે, જેને કાલ જોયો હતો. ધર્મી જીવ કહે છે,-હું પ્રત્યાખ્યાના વરણીય, ક્રોધ કષાય, વેદનીય, મોહનીય (૨) દર્શન સ્મરણકારણક, સંકલનાત્મક જ્ઞાન, પ્રત્યભિજ્ઞાનમ. અર્થાત્ જે કર્મના ફળને, ભોગવતો નથી, ચૈતન્ય સ્વરૂપ, આત્માને જ સંચેતુ છું. પદાર્થને, પહેલાં કોઇવાર જોયો હોય, પછી કોઇવાર તેને જ, અથવા તેના પ્રતિઘાત :વિત; રુકાવટ; હણાવું તે; ઘાત; વિરોધ પામવો. જેવા કે તેનાથી વિષમ પદાર્થને જોવામાં આવે, તો ત્યાં વર્તમાનમાં પ્રત્યક્ષ પ્રતિનિયત ન કરે પોતામાં નિશ્ચિત ન કરે ; પ્રત્યક્ષ ન જાણે. અને પહેલાંનું સ્મરણ, બંન્ને એક સાથે થવાથી, આ તે જ છે અથવા તેના પ્રતિપ, :વિરોધી. જેવો છે. આદિ જ્ઞાન થાય છે, તેને જ પ્રત્યભિજ્ઞાન કહે છે. કથંચિત્ત પ્રતિબદ્ધ સંબધ્ધ; લીનતા નિત્યતાનો સ્વીકાર કર્યા વિના, આવું જ્ઞાન થઇ શકતું નથી. પ્રતિભાસ્યમાન :ણેય પ્રતારણા :છેતરપીંડી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy