________________
૫૬૫ નીચગોત્રક્ય : જે કર્મના ઉદયથી, ચાંડાલ આદિ નીચ કુળમાં જન્મ થાય, તેને નીચ | નેટ:ન+ઇટ= ન ઇચ્છેલું; નિષિદ્ધ; હોન કોટિનું; અનિટ; નકારું (૨) ન ઇચ્છેલું, ગોત્રકર્મ કહે છે.
નિષદ્ધ, હીન કોટિનું, નઠારું, અનિટ. નીતિ દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા, આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું, તેનું નામ
નીતિ છે. એ નીતિ ચૂકતાં, પ્રાણ જાય એવી દશા આવ્યું. ત્યાગ, વૈરાગ્ય નેટિક નિષ્ઠાવાળું, શ્રદ્ધાવાળું, ગૃહસ્થાશ્રમ જ ન માંડી, સમગ્ર જીવન બ્રહ્મચર્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે. (૨) દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં, સાંગોપાંગ - દશામાં, ગાળનાર. ન્યાય સંપન્ન રહેવું, તેનું નામ નીતિ છે.
નેટ સત્યાનાશ, પાયમાલી. નીપજેશુ :રચાયેલા
નેહ :પ્રેમ નીરંગ :નીરાગ; નિર્વિકાર (૨) વિકાર રહિત.
નો આગમભાવ નમસ્કાર અંગબાહ્ય ૧૪ પ્રકીર્ણમાં, છ પ્રકીર્ણક કૃતિકર્મ છે. નીરવ્ય અવય રહિત, એક પ્રવાહપણે ન હોય એવો, ખંડિત એકરૂપતા, જેમાં નિત્ય નૈમિત્તિક ક્રિયાનું વર્ણન છે. તેનો આગમમાં, ‘કૃતિ કર્મશાસ્ત્રોપ સદશ્યતા રહિત.
દિષ્ટ વંદનોચાર' (કૃતિ કર્મશાસ્ત્ર ઉપદેશેલાં સ્તુતિવચન), તે વડે સંભાળું છું. નીરસાપણું :વિરતપણું, રસરહિતપણું
(મોક્ષ લક્ષ્મીના સ્વયંવર સમાન, જે પરમ નિર્ગથતાની દીક્ષાનો ઉત્સવ નીરોગ વપ :આનંદ સ્વરૂપ આત્મા નિરોગ સ્વરૂપ છે. તેની શ્રધ્ધા, જ્ઞાન
(આનંદમય પ્રસંગ), તેને ઉચિત મંગળાચરણભૂત, જે કૃતિકર્મ શાએ ચારિત્રરૂપી નીરોગતાનો લાભ મને મળો. હું શક્તિએ નીરોગ સ્વરૂપ છું પણ ઉપદેશેલાં સ્તુતિવચન, તેને ભાવનમસ્કાર કરું છું.)
પર્યાયમાં આપના જેવી નિરોગતા મને પ્રાપ્ત થાઓ એવી ભાવના ભાવે છે. નો ર્મ :ઔદારિક, તેજસ, વૈયિક, આહારક શરીરાદિ તથા મન-વચન-કાયા, નીલયા ધન ધાન્યાદિમાં તીર્વ મૂર્છાવાળો તથા સંસારમાં સુખની તીર્વ ધન, ધાન્ય સ્ત્રીધર આદિ, તથા અન્ય નો કર્મ રૂપી પરજ્ઞયો તે નોકર્મ છે. ઇચ્છાવાળો, નીલેશ્યાવાળો જીવ હોય છે.
શરીર ઇન્દ્રિય વગેરે સ્થૂળ પુલપિંડ, નોકર્મ છે. (૨) ઔદારિક વગેરે શરીર નીલમ ઇન્દ્રનીલ રત્ન, ઇન્દ્રનીલમણિ.
તથા છ પર્યાયિઓને યોગ્ય, પુદ્ગલ પરમાણુઓ, નોકર્મ કહેવાય છે. (૩) નીલવર્ણ વાદળી રંગ; આસમાની રંગ
આહાર; શરીર, ઇન્દ્રિય; શ્વાસોચ્છવાસ, ભાષા અને મને એ છ પર્યાતિને નીવું :પાયો; મૂળ
યોગ્ય કર્મના પરમાણું તે નોકર્મ છે. (૪) મકાન, દાસ-દાસી, સ્ત્રી, નીવડ:શાશ્વત, નકકર, ટંકોત્કીર્ણ નિવડ, સખત ધન પદાર્થ.
કુટુમ્બ, શરીર, મન વાણી, પ્રકાશ, દૂધ, દહીં, ધી, બદામ, પીસ્તા વગેરે, નીહાળવા ટૂંઢવા, અવલોકવા.
બહારની સામગ્રી તે બધાં નોકર્મ છે. તેને આત્મા સાથે એકત્વ બદ્ધિએ નેકી ઇમાનદારી, ભલાઇ.
માનવા, એકત્વ બુદ્ધિએ જાણવા, અને એકત્વ બુદ્ધિએ લીન થવું, તે નેપથ્ય નાટકના પડદાની પાછળ, અંતર
અજ્ઞાન છે. (૫) શરીર, મન, વાણી, મકાન, દાસ, દાસી, સ્ત્રી, કુટુંબ, નેમ :આશય, હેતુ, કાર્ય, લક્ષ્ય (૨) આકાંક્ષા, લક્ષ્મ, નિશાન, સ્પૃહા (૩) પ્રકાશ, દૂધ, દહીં, ધી, બદામ, પીસ્તાં, વગેરે બહારની સામગ્રી, તે બધાં
આશય, હેતુ, કાર્ય, લક્ષ (૪) નિયમ (૫) આકાંક્ષા, લક્ષ્મ, નિશાન. (૬) નોકર્મ છે. તેને આત્મા સાથે એકત્વબુદ્ધિએ માનવા, એકત્વબુદ્ધિએ જાણવા આકાંક્ષા, લક્ષ્મ, નિશાન. (૭) આશય, હેતુ, કાર્ય, લક્ષ્મ. (૮) લક્ષ્ય, અને એકત્વબુદ્ધિએ લીન થવું, તે બધું અજ્ઞાન છે, અને તે બંધનું કારણ છે. નિશાન
(૬) શરીર દેહાદિ (૭) જડદ્રવ્યનો વિકાર (૮) ભાવકર્મ અને દ્રવ્યકર્મના