SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ (૫) જેમાં તરંગો વિલય પામ્યા છે તે, એટલે કે, દરિયામાં મોજાં સમાઇ જાય | નિઃશક્તિ :નિર્ભયતા છે તે. નિઃશંક્તિ :શંકા રહિત, સંદેહરહિત, સંશય રહિત. નિસ્તાર છૂટકારો (૨) પાર ઉતરવું એ; મુક્તિ; છૂટકારો નિઃશક્તિપણું સમ્યગ્દર્શનનું પહેલું અંગ છે. હિંસામાં ધર્મ કહેશે કે અહિંસામાં ? વિસ્તારક :નિસ્તાર કરનારા; તારનારા; પારઉતારનાર ક્ષણિકવાદ સાચો હશે કે નિત્યવાદ ? ઇત્યાદિ શંકાઓ તજી સ્યાદવાદ્ અને નિષહ લાલસા વિનાનો. (૨) નિષ્કામ, સર્વજ્ઞ વીતરાગ વિષે નિશંકપણું તે પ્રથમ અંગ છે. નિસ્પૃહી નિકામના નિઃોય પરમ કલ્યાણ; મોક્ષની અંતિમ દશા; નિઃશ્રેયસ નિસ્પૃહતા :નિષ્કામ, સ્પૃહા વગરનું, ઇચ્છા વગરનું, તૃષ્ણા રહિત (૨) નિષ્કામતા, નિઃશ્રેયસ :પરમ કલ્યાણ; મોક્ષની અંતિમદશા નિરહતા, નિર્મમતા, નિર્મનતા, નિસંગતા નિઃશ્રેયસ :મોક્ષ (૨) પરમ કલ્યાણ, મોક્ષની અંતિમ દશા નિરૂહલુત્તિવાન સર્વ પ્રકારની ઇચછાથી, રહિત થાય. નિઃશલ્પ :નિર્વિન, અડચણ વગર-અડચણ રહિત નિસર્ગ :પ્રવર્તવું તે, (૨) પ્રવર્તવું, તે નિસર્ગ છે, તેના ત્રણ ભેદ છેઃ ૧. મનને નિઃશેષ :સંપૂર્ણ; જરાય બાકી ન રહે એવો. (૨) અશેષ (૩) જેમાં કાંઇ બાકી પ્રવર્તાવવું, તે મનનિસર્ગ છે, ૨. વચનોને પ્રર્વતાવવાં, તે વચનનિસર્ગ છે. રહેતું ન હોય તેવું, સંપૂર્ણ રીતે. (૪) સંપૂર્ણ રીતે. (૫) સંપૂર્ણ. કંઇ બાકી અને ૩. કાયાને પ્રવર્તાવવી, તે કાય નિસર્ગ છે. (૩) સ્વયમેવ રહે નહિ, તે. (૬) સંપૂર્ણ, કંઇ બાકી વધે નહિ, તેનું સર્વ. નિસર્ગજ સમ્યગ્દર્શન જે પરના ઉપદેશ વિના, આપોઆપ (પૂર્વના સંસ્કારથી) નિઃશેષદોષ રહિત સર્વદોષ રહિત. ઉત્પન્ન થાય, તેને નિસર્ગજ સમ્યગ્દર્શન કહે છે. નિઃશેષપણે કાંઇ જરાય બાકી ન રહે એ રીતે. (૨) કાંઇ જરાય બાકી ન રહે એ નિકેવલ પરથી કેવલ ભિન્ન રીતે; નિરવશેષપણે; પરિપૂર્ણ; આખું; અખંડ (૩) કાંઇ જરાય બાકી ન રહે નિઃકાંતિ વાંચ્છા રહિત એ રીતે, નિરવશેષપણે, પરિપૂર્ણ. નિઃકાંતિ અંગ (વિષયોની-વિષયના સાધનોની અભિલાષા-આશાને, કાંક્ષા કહે નિઃસંગ :આત્મતત્વથી વિપરીત એવો જે બાહ્ય-અત્યંતર પરિગ્રહ તેનાથી રહિત છે) અર્થાત્ કર્મને વશ થઇને, અંતવાળા, ઉદયમાં દુઃખમિશ્રિત અને પાપના પરિણતિ તે નિંસગતા છે. બીજરૂપ સુખમાં, અનિત્યતાનું શ્રદ્ધાન થવું, તે નિઃકાંક્ષિત અંગ છે. (રત્ન, નિઃસંગતા મહાત્મામાં જેનો દઢ નિશ્ચય થાય છે, તેને મોહાસકિત મટી, પદાર્થનો શ્રા. ગા. ૧૨). નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી નિ:પ્રતિષ :પ્રતિપક્ષ રહિત, વિરોધ રહિત, અપ્રતિપક્ષ (અમૂર્ત અતીન્સિય જ્ઞાન, જીવ, સર્વ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે. અને તેથી નિઃસંગતા ઉત્પન્ન અજ્ઞાન રહિત જ હોય છે. અને અમૂર્ત અતીન્સિય સુખ, તેના પ્રતિપક્ષભૂત, હોય છે, અને એમ યોગ્ય છે. (શ્રીમદ્ રાજચંદ્ર વ. ૨૫૪) દુઃખ રહિત જ હોય છે.) નિઃસૃત :બહાર નીકળેલું, નીકળી આવવું, પ્રગટ થવું. (૨) બહાર નીકળેલા, પ્રગટ નિઃપ્રયાસ સહજ, પ્રયત્ન વિના પદાર્થોનું જ્ઞાન થવું, પૂર્ણ વ્યકત હોય, તેવા પદાર્થનું જ્ઞાનગોચર થવું. નિઃશંક:અવિચળ શ્રધ્ધા (૨) શંકા રહિત, અડોલ, નિઃશંક (૩) શંકાવગરનું, ભય નિઃરતુષ :નિર્મળ, રાગ રહિત શુદ્ધ (વીતરાગી અનુભવન), કોતરા સમાન, વગરનું નિઃસાર નિઃશંક્તા નિર્ભયતા, નિર્મભવ્યપણું, નિઃસ્પૃહતા, નિર્મોહતા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy